કોરોના દર્દીના ઘરની બહાર પ્રશાસને પોસ્ટર ચિપકાવવા નહિઃ સુપ્રીમ કોર્ટ
કોરોના દર્દીના ઘરની બહાર પ્રશાસન દ્વારા કાગળ ચિપકાવવાના પગલાં સામે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના કાળમાં કોરોના સંક્રમણને રોકવા માટે પ્રશાસન તરફથી દરેક પ્રકારના સંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે લોકો કોરોના સંક્રમિત જોવા મળે તેમના ઘરની બહાર એક કાગળ પણ લગાવવામાં આવે છે જેમાં એ માહિતી આપવામાં આવે છે કે ઘરમાં કોરોના સંક્રમિત વ્યક્તિ છે. પરંતુ પ્રશાસનના આ પગલાં માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે મહત્વનો ચુકાદો સંભળાવીને કહ્યુ કે રાજ્ય સરકારમાં પ્રશાસન કોરોના દર્દીના ઘરો પર આ રીતનુ કાગળ લગાવવુ નહિ. કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે દર્દીની ઓળખને કાગળને સાર્વજનિક કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યુ કે જ્યાં સુધી સક્ષમ અધિકારી સાથે આ બાબતે કોઈ નિર્દેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી ઘરની બહાર કાગળ ચિપકાવવો નહિ.

More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
