વિરપ્પનના ચાર સાથીઓની ફાંસી પર બુધવાર સુધી રોક

આ પહેલા તેમની ફાંસીની દયા અરજીને રાષ્ટ્રપતિએ ખારીજ કરી દીધી હતી, ત્યારબાદ ફાંસીની સજા મેળવનારા ચારેય દોષિઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ ચારેય દોષીઓ માટે ફાંસીની તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.
નોંઘનીય છે કે, વર્ષ 1993માં કર્ણાટકના પલારમાં બારુદી સુંગ વિસ્ફોટ મામલે વિરપ્પના મોટા ભાઇ જ્ઞાનપ્રકાશ, સિમોન, મીસેકર મદૈયા અને બિલાવેન્દ્રનને વર્ષ 2004માં મોતની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલામાં 22 પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ 13 ફેબ્રુઆરીએ તેમની દયા અરજીને ખારીજ કરી નાંખી હતી.
ચારેય દોષી કર્ણાટકના બેલગામની એક જેલમાં બંધ છે. વર્ષ 2001માં મૈસુરની ટાડા અદાલતે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ ઉચ્ચ અદાલતે સજા વધારીને મૃત્યુંદંડ કરી હતી. ટૂકડીનો આલા વિરપ્પનન ઓક્ટોબર 2004માં તામિળનાડુ પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
