મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે: સ્વરા ભાસ્કર

અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે.

અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્વરાએ કહ્યું કે ખાલિસ્તાનની માંગ જયારે ચાલી રહી હતી ત્યારે પંજાબમાં ભીંડરાવાલાને કેટલાક લોકો સંત કહેતા હતા, તો શુ તેમને જેલમાં નાખી દેશે? આ દેશના મહાન નેતા મહાત્મા ગાંધીની હત્યા થયી. ત્યારે ઘણા લોકો ગાંધીની હત્યાની ઉજવણી કરી રહ્યા હતા, તે લોકો આજે સત્તામાં છે. શુ તમે જેલમાં નાખશો તેનો જવાબ નથી.

swara bhaskar

અભિનેત્રી સ્વરા ભાસ્કર સતત અલગ અલગ મામલે પોતાનો પક્ષ રાખે છે. સોશ્યિલ મીડિયા પર પણ તે ખુબ જ લોકપ્રિય છે. તેમને દક્ષિણપંથી વિચારધારાના આલોચક માનવામાં આવે છે. હાલમાં જ વામપંથી વિચારકોની ધરપકડ અંગે તેમને સખત વિરોધ કર્યો હતો. આ ધરપકડની નિંદા કરતા અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જેલ ફકત લેખકો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને શિક્ષાવિદો અને બાળકોનો જીવ બચાવનાર ડોક્ટરો માટે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X