અમરનાથ હુમલામાં 2 ગુજરાતીઓની મોત, નંબર પ્લેટ પણ ગુજરાતની
અમરનાથ યાત્રામાં 2 ગુજરાતી યાત્રાળુઓના મોત. જે બસ પર હુમલો થયો તે પણ ગુજરાતની નંબર પ્લેટવાળી હતી. ત્યારે જાણો આ અંગે વિગતવાર અહીં.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં જે અમરનાથા યાત્રાની બસ પર આંતકી હુમલો કરવામાં આવ્યો છે. તે ગુજરાતની નંબર પ્લેટ ધરાવે છે અને તેનું રજિસ્ટ્રેશન પણ ગુજરાતનું છે. જો કે પોલીસનું કહેવું છે કે આ બસ સેના અને આતંકીના હુમલાની અચાનક વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો છે. વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે આ હુમલામાં જે 7 લોકોની મોત થઇ છે તેમાંથી 2 લોકો ગુજરાતના છે.

જે બસ પર આતંકી હુમલો થયો છે તેનું નંબર પ્લેટ છે GJ09 Z9976 છે. જો કે 8 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલા પછી સુરક્ષાકર્મીઓએ તપાસના આદેશ આપ્યા છે. અને ઇજાગ્રસ્તોને પાસેથી આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવી જાણકારી મળી છે. જો કે આ હુમલા પછી બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ સમેત અનેક રાજનેતાઓ અને સામાન્ય જનતાએ આ હુમલોને વખોડી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

J&K: Security increased at Jammu base camp following terror attack on #AmarnathYatra pilgrims in Anantnag, checks being conducted pic.twitter.com/YqysnMbczB
— ANI (@ANI_news) July 10, 2017
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
