For Daily Alerts
બીજેપી સરકારે છીનવેલ આદીવાસીઓનો જમીન અધિકાર અમે આપ્યો: મમતા બેનરજી
ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરત
ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરતાં મમતા બેનર્જીએ ઝારખંડનો હવાલો આપ્યો હતો. મમતાએ કહ્યું હતું કે, ઝારખંડના જમશેદપુરમાં ભાજપ સરકારે આદિવાસીઓ પાસેથી જમીનના અધિકાર છીનવી લીધા હતા પરંતુ અમારી સરકારે આદિવાસીઓને જમીનના અધિકાર પાછા આપ્યા છે.
આ પણ વાંચો: શહિદ દિવસ: રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યુ નિશાન, બોર્ડર પર જવાનો અને દિલ્હીમાં ખેડૂતો થઇ રહ્યાં છે શહિદ
Comments
mamta banerjee west bengal West Bengal Assembly Election 2021 government bjp મમતા બેનરજી પશ્ચિમ બંગાળ સરકાર બીજેપી politics
English summary
We gave the land rights of the tribals snatched by the BJP government: Mamata Banerjee