For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપી સરકારે છીનવેલ આદીવાસીઓનો જમીન અધિકાર અમે આપ્યો: મમતા બેનરજી

ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરત

|
Google Oneindia Gujarati News

ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરતાં મમતા બેનર્જીએ ઝારખંડનો હવાલો આપ્યો હતો. મમતાએ કહ્યું હતું કે, ઝારખંડના જમશેદપુરમાં ભાજપ સરકારે આદિવાસીઓ પાસેથી જમીનના અધિકાર છીનવી લીધા હતા પરંતુ અમારી સરકારે આદિવાસીઓને જમીનના અધિકાર પાછા આપ્યા છે.

Mamta banerjee

આ પણ વાંચો: શહિદ દિવસ: રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યુ નિશાન, બોર્ડર પર જવાનો અને દિલ્હીમાં ખેડૂતો થઇ રહ્યાં છે શહિદ

English summary
We gave the land rights of the tribals snatched by the BJP government: Mamata Banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X