શહીદની પત્નીના અનશન જારી, શિર પરત લેવાની માંગ

જોકે શનિવારે સાંજે એવા સમાચાર આવ્યા હતા કે સરકારી અધિકારીઓ શહીદના ગામે ગઇ હતી અને પરિવારે ભૂખ હડતાળ ખત્મ કરી નાખી હતી. પરંતુ રવિવારે શહીદના પરિવારવાળાઆએ ફરીથી અનશન પર ઉતરી ગયા હતા. શહીદ હેમરાજના ભાઇએ રવિવારે જણાવ્યું કે અનશન સરકારી દબાણ હેઠળ તોડવામાં આવ્યું હતું, પરંતુ હવે કોઇપણ દબાણ આવે અમે અમારી માંગ પૂરી નહી થાય ત્યા સુંધી અનશન કરીશું.
ઉલ્લેખનીય છે કે આઠ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સિઝફાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ ભારતના લાંસનાયક હેમરાજ સહિત બે સૈનિકોની હત્યા કરી દીધી હતી અને હેમરાજનું સર કલમ કરી નાખ્યું હતું.
લાંસનાયકની પત્ની ધર્મવતીની તબિયત ભૂખ હડતાળના કારણે ખુબ જ લથડી ગઇ છે. ધર્મવતી અચાનક બેહોશ થઇને પોતાની સાસુમાં મીના દેવીના ખોળામાં પડી ગઇ હતી. તેમના ચહેરા પર પાણીનો છંટકાવ કરવાથી તેમને ભાન આવ્યું હતું. પાડોશીઓએ જણાવ્યું છે કે હેમરાજની મા અને પત્નીએ તેની શહીદ થયાના સમાચાર મેળવ્યા પછી અન્નનો એક દાણો પણ નથી ખાધો.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
