Coronavirus: મેથનૉલથી મહામારી નહિ થાય, આ શકમાં ઈરાનમાં જનતાએ ઝેર પી લીધું, 300ના મોત
Coronavirus: મેથનૉલથી મહામારી નહિ થાય, આ શકમાં ઈરાનમાં જનતાએ ઝેર પી લીધું, 300ના મોત
તેહરાનઃ ઈરાનમાં પહેલે જ કોરોના વાયરસના કારણે અફરાતફરીનો માહોલ છે અને કેટલાય પ્રકારની ગેરસમજણ આ સ્થિતિને વધી બગાડી રહી છે. અહીં મેથનૉલ પીવાથી 300 લોકોના મોત થઈ ગયા છે અને 1000 લોકોની હાલત બગડી ગઈ છે. ઈરાનની મીડિયા તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ લોકોને લાગ્યું હતું કે મેથનૉલ પીવાથી કોરોના વાયરસથી જીવ બચી શકશે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે 2378 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

સરકાર સામે બેવડો પડકાર
મેથેનૉલ પીવાથી પાંચ વર્ષના એક બાળકની આંખો ચાલી ગઈ છે. આ ઉપરાંત અહીં ખરાબ દારૂ પી લેવાથી 25 લોકોના મોત થઈ ગયા હતા. ઈરાનમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારના ઉપચાર વાયરલ થઈ રહ્યા છે. જનતાનો સરકાર પર બિલકુલ પણ ભરોસો નથી અને એવામાં તેઓ આ અફવાઓને જ માનવામાં આવી રહી છે. દારૂ પીવાથી ઈરાનમાં બેન છે પરંતુ અહીં એક વ્યક્તિ તરફતી ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ વહેંચવામાં આવ્યું હતું. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રીના સલાહકાર ડૉક્ટર હુસૈન હસનૈને કહ્યું કે બીજા દેશોમાં બસ કોરોના વાયરસ મહામારીની એકલી જ સમસ્યા છે. પરંતુ અહીં સરકારને 2 મુસીબતોથી જૂઝવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું કે દારૂ પીને આવતા લોકોનો ઈલાજ પણ કરવો છે અને પછી કોરોનાી પણ તેમને બચાવવા છે.
ઈરાનમાં ચૂંટણી થનાર છે
ઈરાનમાં સંસદીય ચૂંટણી થનાર છે અને સરકાર ભરોસો ગુમાવી ચૂકી છે. હસનૈને જણાવ્યું કે દુર્ભાગ્યથી કેટલાક પ્રાંતમાં મેથનૉલ પીવાથી મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઈરાનની સોશિયલ મીડિયા પર કેટલાક દિવસો પહેલા એક બ્રિટિશ સ્કૂલ ટીચરના ખોટા દાવા મુજબ વાયરલ થયો હતો કે તેમણે વ્હીસકી અને મધથી કેટલાક લોકોનો ઈલાજ કર્યો હતો. આ ઉપરાંત હેન્ડ સેનેટાઈઝર, કોવિડ-19 પર અસરકારક સાબિત થયા છે, કેટલાય લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ જેવા મેથનૉલ પીવાનું શરૂ કરી દીધું હતું. તેમને લાગ્યું કે આનાથી કોરોનાનો શિકાર થવાથી બચી શકાય છે, પરંતુ તેમણે વિચાર્યું નહિ હોય કે તેઓ ખુદ સામે ચાલીને મોતના રસ્તા તરફ વળી રહ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા












Click it and Unblock the Notifications
