મસ્કટ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં લાગી આગ, યાત્રિઓને સુરક્ષિત બહાર કઢાયા
એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાં બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી તરત જ ખાલી કરાવવામાં આવી હતી કારણ કે ટેક-ઓફ પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ચા
એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાં બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી તરત જ ખાલી કરાવવામાં આવી હતી કારણ કે ટેક-ઓફ પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ચાર બાળકો સહિત તમામ ક્રૂ અને 145 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

એન્જિનમાં આગ લાગ્યા બાદ પ્લેનને ટર્મિનલ બિલ્ડિંગ તરફ વાળવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં કહ્યું કે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે બે મહિના પહેલા કેરળના કોઝિકોડથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સળગતી દુર્ગંધ આવતા મસ્કત તરફ વળવું પડ્યું હતું. જોકે, કોઈ નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં એરલાઈન્સ કંપનીઓની ફ્લાઈટમાં અવારનવાર ખામીઓ થવાના સમાચારો સામાન્ય બની ગયા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
