For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ: વુહાનમાં રહેતા 80 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 70 એ આવવાની ના પાડી

ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્

|
Google Oneindia Gujarati News

ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે લગભગ 80 ભારતીય વિદ્યાર્થીઓ વુહાનમાં રહે છે, બાકીનાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ માંથી 10 ભારતીય વિદ્યાર્થીઓ એરપોર્ટ પર આવ્યા હતા પરંતુ તાવના કારણે ચીની સરકારે તેમને વિમાનમાં બેસવા દીધા નહોતા.

Corona Virus

આ પણ વાંચો: CoronaVirusથી સુરતના હીરા ઉદ્યોગને અસર, 8000 કરોડના નુકસાનની આશંકા

English summary
Corona Virus: Of the 80 Indian students living in Wuhan, 70 refused to come
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X