કોરોના વાયરસ: વુહાનમાં રહેતા 80 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 70 એ આવવાની ના પાડી
ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્
ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે લગભગ 80 ભારતીય વિદ્યાર્થીઓ વુહાનમાં રહે છે, બાકીનાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ માંથી 10 ભારતીય વિદ્યાર્થીઓ એરપોર્ટ પર આવ્યા હતા પરંતુ તાવના કારણે ચીની સરકારે તેમને વિમાનમાં બેસવા દીધા નહોતા.

આ પણ વાંચો: CoronaVirusથી સુરતના હીરા ઉદ્યોગને અસર, 8000 કરોડના નુકસાનની આશંકા












Click it and Unblock the Notifications
