કોરોના વાયરસ: વુહાનમાં રહેતા 80 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 70 એ આવવાની ના પાડી
ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્
ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે લગભગ 80 ભારતીય વિદ્યાર્થીઓ વુહાનમાં રહે છે, બાકીનાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ માંથી 10 ભારતીય વિદ્યાર્થીઓ એરપોર્ટ પર આવ્યા હતા પરંતુ તાવના કારણે ચીની સરકારે તેમને વિમાનમાં બેસવા દીધા નહોતા.

આ પણ વાંચો: CoronaVirusથી સુરતના હીરા ઉદ્યોગને અસર, 8000 કરોડના નુકસાનની આશંકા
More From
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી







Click it and Unblock the Notifications
