કોરોના વાયરસ: વુહાનમાં રહેતા 80 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 70 એ આવવાની ના પાડી
ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્
ચીનમાં મોતનું બીજું રૂપ બની ગયેલા કોરોના વાયરસને કારણે ત્યાં લગભગ 550 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે ભારતના વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરે રાજ્યસભામાં વુહાનમાં રહેતા ભારતીયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે લગભગ 80 ભારતીય વિદ્યાર્થીઓ વુહાનમાં રહે છે, બાકીનાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ માંથી 10 ભારતીય વિદ્યાર્થીઓ એરપોર્ટ પર આવ્યા હતા પરંતુ તાવના કારણે ચીની સરકારે તેમને વિમાનમાં બેસવા દીધા નહોતા.

આ પણ વાંચો: CoronaVirusથી સુરતના હીરા ઉદ્યોગને અસર, 8000 કરોડના નુકસાનની આશંકા
More From
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા





Click it and Unblock the Notifications
