પનામા પેપર લીક કરનાર પત્રકારની બોમ્બ વિસ્ફોટમાં હત્યા
પનામા પેપર લીક કરાવનાર મહિલા પત્રકાર ડૈફની કૈરુઆનાની ગલિજિયા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામી છે. ત્યાંની સરકાર આ ઘટનાને આતંકી હુમલો ગણાવે છે તો કેટલાક લોકોનું માનવું છે કે આતંકી હુમલાના નામે તેની હત્યા
પનામા પેપર લીક્સથી દુનિયાભરના મોટા મોટા નેતાઓની પોલ ખોલનાર પત્રકાર, જેણે આ આખો મામલો દુનિયા સામે લાવ્યો હતો તેની હત્યા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પનામા પેપર બહાર આવતા જ અનેક રાજનેતાઓ અને ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું. ત્યારે પનામા પેપર લીક કરાવનાર મહિલા પત્રકાર ડૈફની કૈરુઆનાની ગલિજિયા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામી છે. તેમની મોત માલ્ટામાં થયેલા બોમ્બ વિસ્ફોટના કારણે થઇ છે. તેમણે આ દસ્તાવેજો તેમના બ્લોગ પર લીક કર્યા હતા. તે પછી તેમના દેશના લોકો જેટલા છાપા નહીં વાંચતા તેટલી મોટી સંખ્યામાં લોકોએ તેમના બ્લોગ વાંચ્યા હતા. અને પછી સોશ્યલ મીડિયામાં આ વાત વિવાદનો મુદ્દો બની હતી.

સોમવારે બપોરે ગલીજિયામાં કાર વિસ્ફોટ થયો હતો. જેમાં તેમની કારના ટૂકડે ટૂકડા થઇ ગયા હતા. તેમણે હાલમાં જ માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કટ અને ત્યાંના બે વેપારીઓ અંગે મોટો ખુલાસો કર્યો હતો. જો કે આ બોમ્બ વિસ્ફોટને અહીં એક આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે. પણ કોઇ આતંકી સંગઠને તેની જવાબદારી નથી લીધી. તેમ છતાં માલ્ટાના રાષ્ટ્રપતિ મરી લુઇસ કોલેરો પ્રકાએ લોકોને શાંતિની અપીલ કરી છે. જો કે આ હુમલા પછી બોલવવામાં આવેલી પ્રેસકોન્ફર્ન્સમાં મસ્કટે કહ્યું હતું કે આ અંગે તે એફબીઆઇથી તપાસ કરાવશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
