For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ભારતીય રાજદૂતોને 48 કલાકમાં દેશ છોડવાનો આપ્યો આદેશ

પાકિસ્તાને સુરજીત સિંહને દેશ છોડવાનું કહ્યુ....

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ઉચ્ચાયુક્તના એક કર્મી મહેમૂદ અખ્તરના જાસૂસીના આરોપમાં પકડાયા બાદ તેને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના પગલે પાકે પણ ભારતના રાજદૂત સુરજીત સિંહને પાકિસ્તાન છોડવાનો આદેશ આપી દીધો છે.

nawaz

પાકિસ્તાન સરકારે ભારતના એક રાજદૂત સુરજીત સિંહને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના વિદેશ સચિવે આ વાતની જાણકારી આપી છે. પાકિસ્તાને આ કાર્યવાહી ભારતમાં પાકિસ્તાનના એક અધિકારી મહમૂદ અખ્તરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયા અને દેશ છોડવાના આદેશ અપાયા બાદની છે. જો કે પાકે મહમદ પર જાસૂસીના આરોપોનું ખંડન કર્યુ છે. પાકે ભારતીય અધિકારીઓ પર મહમૂદ સાથે ખરાબ વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

English summary
Pakistan asks Indian embassy official to leave country in 48 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X