પાકિસ્તાનને ભારત વિરુદ્ધ UNમાં ફરિયાદ કરી, કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
ઇસ્લામાબાદ, 12 ઓક્ટોબર : પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા માટે ફરી એકવાર યુનાઇટેડ નેશન્સ (યુએન - UN)માં ભારત વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આજે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતો અંગે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે ભારત દ્વારા જમ્મુ-કશ્મીર નજીકની અંકુશ રેખા પર કરાયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન બદલ યુનાઈટેડ નેશન્સના મહામંત્રી બાન કી-મૂનને સત્તાવાર રીતે લેખિતમાં ફરિયાદ કરી છે.

સરતાજ અઝીઝે પત્રમાં લખ્યું છે કે કશ્મીરનો મામલો યુએનની સુરક્ષા પરિષદે પાસ કરેલા ઠરાવો અંતર્ગત ઉકેલાવો જોઈએ. આ માટે યુએન દ્વારા દરમિયાનગીરી કરવી જોઇએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર છેલ્લા કેટલાક દિવસોથી સતત કરાતો ગોળીબાર, યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં આ યુદ્ધ વિરામ ઉલ્લંઘનો સૌથી વધારે ગંભીર પ્રકારના છે. આ ગોળીબારીને કારણે 17 નાગરિકો માર્યા ગયા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
