Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત અને પાકિસ્તાને "શાંતિ"ને એક બીજો મોકો આપ્યો

શુક્રવારે, રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે દ્રિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. નોંધનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પહોંચ્યા હતા. જે બાદ નવાઝ શરીફે હાજરી આપી હતી.

ત્યારે આ અડધો કલાક ચાલેલી બેઠકમાં આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન, ધુસણખોરી, આતંકવાદ જેવા અનેક મુદ્દોઓ પર ચર્ચા થઇ. વધુમાં બન્ને નેતાઓએ આર્થિક વેપાર મામલે પણ વાતચીત કરી.

narendra modi

નોંધનીય છે કે આ પહેલા પણ બન્ને નેતાઓની નેપાળના કાઠમાંડૂંમાં બેઠક થઇ હતી. પણ તે વખતે દ્રિપક્ષીય વાતચીત નહતી થઇ. જો કે આ પહેલા રમઝાનના પાક. મહિનામાં પીએમ મોદીએ ફોન દ્વારા નવાઝ શરીફને શુભકામનાઓ આપી હતી. અને જે બાદ બન્ને દેશો માછીમારોને છોડ્યા હતા.

ત્યાં જ બીજી તરફ પાછલા બે દિવસથી કાશ્મીરની આંતરાષ્ટ્રિય સીમા પર પાકિસ્તાન દ્વારા આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન અને ભારે ગોળીબારી થઇ રહી છે. ત્યારે આ લોકોની વાતચીત બાદ વિદેશ સચિવ એસ.જયશંકર પ્રેસ કોન્ફર્ન્સ કરી આ વિષય પર વધુ જાણકારી આપશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X