ભારત અને પાકિસ્તાને "શાંતિ"ને એક બીજો મોકો આપ્યો
શુક્રવારે, રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે દ્રિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. નોંધનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પહોંચ્યા હતા. જે બાદ નવાઝ શરીફે હાજરી આપી હતી.
ત્યારે આ અડધો કલાક ચાલેલી બેઠકમાં આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન, ધુસણખોરી, આતંકવાદ જેવા અનેક મુદ્દોઓ પર ચર્ચા થઇ. વધુમાં બન્ને નેતાઓએ આર્થિક વેપાર મામલે પણ વાતચીત કરી.

નોંધનીય છે કે આ પહેલા પણ બન્ને નેતાઓની નેપાળના કાઠમાંડૂંમાં બેઠક થઇ હતી. પણ તે વખતે દ્રિપક્ષીય વાતચીત નહતી થઇ. જો કે આ પહેલા રમઝાનના પાક. મહિનામાં પીએમ મોદીએ ફોન દ્વારા નવાઝ શરીફને શુભકામનાઓ આપી હતી. અને જે બાદ બન્ને દેશો માછીમારોને છોડ્યા હતા.
ત્યાં જ બીજી તરફ પાછલા બે દિવસથી કાશ્મીરની આંતરાષ્ટ્રિય સીમા પર પાકિસ્તાન દ્વારા આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન અને ભારે ગોળીબારી થઇ રહી છે. ત્યારે આ લોકોની વાતચીત બાદ વિદેશ સચિવ એસ.જયશંકર પ્રેસ કોન્ફર્ન્સ કરી આ વિષય પર વધુ જાણકારી આપશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
