ભારત અને પાકિસ્તાને "શાંતિ"ને એક બીજો મોકો આપ્યો
શુક્રવારે, રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે દ્રિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. નોંધનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પહોંચ્યા હતા. જે બાદ નવાઝ શરીફે હાજરી આપી હતી.
ત્યારે આ અડધો કલાક ચાલેલી બેઠકમાં આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન, ધુસણખોરી, આતંકવાદ જેવા અનેક મુદ્દોઓ પર ચર્ચા થઇ. વધુમાં બન્ને નેતાઓએ આર્થિક વેપાર મામલે પણ વાતચીત કરી.

નોંધનીય છે કે આ પહેલા પણ બન્ને નેતાઓની નેપાળના કાઠમાંડૂંમાં બેઠક થઇ હતી. પણ તે વખતે દ્રિપક્ષીય વાતચીત નહતી થઇ. જો કે આ પહેલા રમઝાનના પાક. મહિનામાં પીએમ મોદીએ ફોન દ્વારા નવાઝ શરીફને શુભકામનાઓ આપી હતી. અને જે બાદ બન્ને દેશો માછીમારોને છોડ્યા હતા.
ત્યાં જ બીજી તરફ પાછલા બે દિવસથી કાશ્મીરની આંતરાષ્ટ્રિય સીમા પર પાકિસ્તાન દ્વારા આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન અને ભારે ગોળીબારી થઇ રહી છે. ત્યારે આ લોકોની વાતચીત બાદ વિદેશ સચિવ એસ.જયશંકર પ્રેસ કોન્ફર્ન્સ કરી આ વિષય પર વધુ જાણકારી આપશે.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ





Click it and Unblock the Notifications
