ભારતની ધર્મનિરપેક્ષતા માટે હિંદુ રાષ્ટ્રવાદ ખતરનાકઃ અમેરિકા
અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી
વૉશિંગ્ટનઃ અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી પાર્લામેન્ટરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા એક દશકાથી હિંદુ રાષ્ટ્રવાદથી ભારતમાં રાજનૈતિક બળ ઉભરી રહ્યું છે, જેનાથી દેશના ધર્મનિરપેક્ષની પ્રતૃતિને હાની પહોંચી રહી છે. આ રિપોર્ટે ચેતાવણી આપી છે કે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દેશમાં 'બહુમતિ વર્ગની હિંસા'ની વધતી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.

અમેરિકાની અમેરિકી કોંગ્રેસના એક સ્વતંત્ર અને દ્વિપક્ષીય રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસે કથિત રૂપે ધર્મ-પ્રેરિત હિંસાનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાય સંરક્ષણ અને અભિવ્યક્તિની આઝાદીના નામ પર કથિત રૂપે હુમલા થયા છે. 'ભારતઃ ધાર્મિક આઝાદીના મુદ્દા' નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંવિધાન દ્વારા ધાર્મિક સ્વતંત્રતાની સ્પષ્ટ રૂપે રક્ષા કરવામાં આવી છે.
આગળ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની આબાદીમાં હિંદુઓની સંખ્યા સૌથી વધુ છે. પાછલા કેટલાક દશકામાં હિંદુ રાષ્ટ્રવાદથી ઉભરતા રાજકીય બળ ભારતની ધર્મનિરપેક્ષ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યું છે અને દેશની ધાર્મિક સ્વતંત્રતા પર નવા હુમલાનું કારણ બની રહ્યું છે.
જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યાં હતાં. CIAએ આ સંગઠનોને રાજનૈતિક દબાણ બનાવતા સંગઠન તરીકે ગણાવતા કહ્યું હતું કે આવાં સંગઠન રાજનીતિમાં કાર્યરત છે અને રાજનૈતિક દબાણ પણ બનાવે છે.
આ પણ વાંચો- ઈસરો આજે PSLV-42થી બે બ્રિટિશ ઉપગ્રહ કરશે લૉન્ચ
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી







Click it and Unblock the Notifications
