For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની ચેતવણી, સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ મળશે!

|
Google Oneindia Gujarati News

ઉરી આતંકી હુમલા પછી 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. તે પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતીય સેનાની આ કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે શાંતિને લઇને અમારી ઇચ્છાને ભારત અમારી નબળાઇ ના સમજે.

ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતોભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો

We are ready for the safety and defence of our country: Nawaz Sharif

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મામલે નવાઝ શરીફે કહ્યુંકે અમે અમારા દેશની સુરક્ષા કરવા માટે અને તેને હુમલાથી બચાવવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનની ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન એ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાનોને મારી નાંખ્યા છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે જણાવ્યું છે કે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકમાં બે પાકિસ્તાની સૈનિકની મોત થઇ છે અને 9 સૈનિકોની હાલત ગંભીર છે. પાકિસ્તાનના ઇન્ટર સ્ટેટ પબ્લિક રિલેશન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાનની જમીન પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો અમે તેનો જવાબ જરૂરથી આપશું.

English summary
We are ready for the safety and defence of our country, says Pak PM Nawaz Sharif.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X