સવિતા કેસ: HIQA કરાવશે નવેસરથી તપાસ

સ્વાસ્થ્ય સૂચના અને ગુણવત્તા પ્રાધિકરણે શુક્રવારે સવિતાના મોતના મામલાની ફરીથી તપાસની શરૂઆત કરી છે, અને કહ્યું છે કે જો આ તપાસમાં જો એ બાબત સામે આવે કે ભવિષ્યમાં આવી સ્થિતિથી અન્ય મહિલાઓના જીવ જોખમમાં મૂકાય તેવું જણાય તો તે નવેસરથી તપાસના આદેશ જારી કરી શકે છે.
31 વર્ષીય સવિતાની ગયા 28 ઓક્ટોબરના રોજ ગૈલવે યુનિવર્સિટી હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગઇ હતી. તે 17 અઠવાડીયાની ગર્ભવતી હતી. તેના ગર્ભમાં ઇન્ફેક્શન લાગી જવાથી તેનું મોત થયું હતું.
સવિતાના પતિ પ્રવિણે જણાવ્યું કે તેમણે ઘણી વખત ગર્ભપાત કરવાનું જણાવ્યું પરંતુ ડોક્ટરોએ આયરીસ કાનૂનનો હવાલો આપી તેવું કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે પ્રવિણે જણાવ્યુ કે તે આ તપાસનો ભાગ નહી બને અને તે આની સાર્વજનિક તપાસ માટે યૂરોપીય માનવાધિકાર કોર્ટનો દરવાજો ખખડાવશે.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
