Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'હું ફરીથી IPL કમિશ્નરનું પદ સંભાળવા માટે તૈયાર નથી'

rajiv shukla
નવી દિલ્હી, 29 મે : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં રમતજગતથી લઇને બોલીવુડની થયેલી સંડોવણી બાદ જ્યાં એક બાજુ બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસન પોતાના રાજીનામાને લઇને ફંસાયેલા છે જ્યારે બીજી બાજું પીટીઆઇના હવાલાથી એ સમાચાર આવ્યા છે કે આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ પણ એ કહી દીધું છે કે આઇપીએલ અધ્યક્ષનું પદ સંભાળવા માટે ઇચ્છુક નથી.

સ્પોટ ફિક્સિંગનો મામલો પતવાને બદલે તુત પકડો જઇ રહ્યો છે. આ મામલામાં સતત બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનનું રાજીનામું માગવામાં આવી રહી છે. જેમાં આઇપીએલ કમિશ્નર અને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પણ સવાલોના ઘેરામાં છે.

રાજીવ શુક્લાનું આ નિવેદન સાબિત કરે છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં ભલે તેમને કઇ ખબર ના હોય પરંતુ સટ્ટેબાજીના કાળા ધબ્બાએ આઇપીએલ કમિશ્નરને પણ દાગી બનાવી દીધા છે.

આ પહેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X