For Quick Alerts
For Daily Alerts
'હું ફરીથી IPL કમિશ્નરનું પદ સંભાળવા માટે તૈયાર નથી'
સ્પોટ ફિક્સિંગનો મામલો પતવાને બદલે તુત પકડો જઇ રહ્યો છે. આ મામલામાં સતત બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનનું રાજીનામું માગવામાં આવી રહી છે. જેમાં આઇપીએલ કમિશ્નર અને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પણ સવાલોના ઘેરામાં છે.
રાજીવ શુક્લાનું આ નિવેદન સાબિત કરે છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં ભલે તેમને કઇ ખબર ના હોય પરંતુ સટ્ટેબાજીના કાળા ધબ્બાએ આઇપીએલ કમિશ્નરને પણ દાગી બનાવી દીધા છે.
આ પહેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.
Comments
ipl spot fixing rajiv shukla bcci આઇપીએલ સ્પોટ ફિક્સિંગ બોલીવુડ બીસીસીઆઇ શ્રીનિવાસન રાજીવ શુક્લા cricket
English summary
i do not want to become IPL commissioner said rajiv shukla.
Story first published: Wednesday, May 29, 2013, 18:58 [IST]