જાડેજાએ ફટકારી વનડે મેચોની સદી

મીરપુર(ઢાકા), 2 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ વનડે મેચોમાં સદી પૂરી કરી છે. જાડેજા રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની કારકિર્દીની 100મી મેચ રમવા માટે ઉતર્યો છે.

ravindra-jadeja
શ્રીલંકા વિરુદ્ધ 8 ફેબ્રુઆરી, 2009એ વનડે મેચમાં પર્દાર્પણ કરનાર રવીન્દ્રનાથ અનિરુદ્ધ જાડેજા અત્યારસુધી 99 મેચોમાં 32.36ની એવરેજથી કૂલ 1489 રન બનાવી ચૂક્યો છે. જેમાં આઠ અડધી સદી સામેલ છે. તેના નામે 34 કેસ પકડ્યાં છે. આ ઉપરાંત 32.92ની એવરેજથી કુલ 116 વિકેટ પણ લઇ ચૂક્યો છે. 6 ડિસેમ્બર, 1988માં સૌરાષ્ટ્રમાં જન્મેલા જાડેજાએ ત્રણ મેચોમાં ઇનિંગમાં ચાર અને એક મેચમાં પાંચ વિકેટ લીધી છે. જાડેજા ભારત માટે 100 અથવા તેથી વધારે વનડે મેચ રમનારો 32મી ખેલાડી છે.

ભારતે સૌથી વધુ 463 વનડે મેચ સચિન તેંડુલકરે રમી છે. ત્યારબાદ રાહુલ દ્રવિડ(340), મોહમ્મદ અઝહરુદ્દિન(334) અને સૌરવ ગાંગુલીએ(308) રમી છે. હાલના ખેલાડીઓની વાત કરીએ તો યુવરાજ સિંહે સૌથી વધારે 290 મેચ રમી રહ્યાં છે. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગ(241), મહેન્દ્ર સિંહ ધોની(240), હરભજન સિંહ(227), ઝહીર ખાન(194) અને સુરેશ રૈના(189) મેચ રમી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X