Navratri 2022 : 26 સપ્ટેમ્બરથી નવરાત્રીની શુભ શરૂઆત, જાણો તિથિ અને ઘટસ્થાપનનો શુભ સમય!
26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ કહ્યો છે. ભક્તિ અને આસ્થાના આ મહા પર્વમાં 9 દિવસ સુધી માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે.
દિલ્હી : 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ કહ્યો છે. ભક્તિ અને આસ્થાના આ મહા પર્વમાં 9 દિવસ સુધી માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. એક વર્ષમાં 4 નવરાત્રી હોય છે, જેમાં શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને 2 ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં માતાની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, નવરાત્રિના પહેલા દિવસે લોકો ઘરમાં વિધિપૂર્વક ઘટની સ્થાપના કરે છે, જે 9 દિવસ સુધી ચાલે છે.
નવરાત્રીની
મહત્વની
તારીખો
નવરાત્રીનો
પ્રથમ
દિવસ
-
26
સપ્ટેમ્બર
2022,
સોમવાર
-
મા
શૈલપુત્રી
નવરાત્રીનો
બીજો
દિવસ
-
27
સપ્ટેમ્બર
2022,
મંગળવાર
-
મા
બ્રહ્મચારિણી
નવરાત્રીનો
ત્રીજો
દિવસ
-
28
સપ્ટેમ્બર
2022,
બુધવાર
-
મા
ચંદ્રઘંટા
નવરાત્રીનો
ચોથો
દિવસ
-
29
સપ્ટેમ્બર
2022,
ગુરુવાર
-
મા
કુષ્માંડા
નવરાત્રીનો
પાંચમો
દિવસ
-
30
સપ્ટેમ્બર
2022,
શુક્રવાર
-
માતા
સ્કંદમાતા
નવરાત્રીનો
છઠ્ઠો
દિવસ
-
1
ઓક્ટોબર
2022,
શનિવાર
-
મા
કાત્યાયની
નવરાત્રીનો
સાતમો
દિવસ
-
2
ઓક્ટોબર
2022,
રવિવાર
-
મા
કાલરાત્રી
નવરાત્રીનો
આઠમો
દિવસ
-
3
ઓક્ટોબર
2022,
સોમવાર
-
મા
મહાગૌરી
નવરાત્રીનો
નવમો
દિવસ
-
4
ઓક્ટોબર
2022,
મંગળવાર
-
મા
સિદ્ધિદાત્રી
વિસર્જનનો
દિવસ
-
5
ઓક્ટોબર
2022,
બુધવાર
-
મા
દુર્ગા
મૂર્તિ
વિસર્જન
ઘટસ્થાપન
માટે
શુભ
સમય
પ્રતિપદા
તિથિ
શરૂ
થાય
છે-
26
સપ્ટેમ્બર
સવારે
3:23
થી
27
સપ્ટેમ્બર
સવારે
3:8
કલાકે
ઘટસ્થાપન
મુહૂર્ત
-
સવારે
6:28
થી
8.1
સુધી
અભિજીત
મુહૂર્ત
-
સવારે
11:48
થી
12:36
સુધી
કળશ
સ્થાપ્નાની
વિધી
કલશની
સ્થાપના
માટે
ઉત્તર-પૂર્વ
દિશા
પસંદ
કરો.
ગંગાજળ
રેડીને
સ્થળને
પવિત્ર
કરો.
લાકડાની
ચોકડી
પર
સ્વસ્તિક
બનાવીને
ઘટ
સ્થાપિત
કરો.
ઘટમાં
માટી,
ધાન્ય,
ગંગાજળ
અને
પાણી
નાખીને
કલવ
બાંધો.
આ
પાણીમાં
દૂર્વા,
હળદરનો
ગઠ્ઠો,
ચોખા
અને
સિક્કો
નાખો.
ઘટ
પર
કેરીના
પાન
મૂકીને
નાળિયેર
પર
લાલ
કપડું
લપેટીને
ઘટ
પર
મૂકો.
તેને
માતાની
પ્રતિમાની
સામે
રાખો.
આ
સાથે
અખંડ
દીવો
પ્રગટાવીને
9
દિવસ
સુધી
માતાની
પૂજા
કરો.