શિવ-પાર્વતીનાં ઘર અંગે જાણો કેટલીક રસપ્રદ વાતો
Yogi Adityanath doubles financial grant for pilgrims of Kailash Mansarova. પૌરાણિક કથા પ્રમાણે માનસરોવરની પાસે સ્થિત કૈલાશ પર્વત પર શિવ-શંભુનું ધામ છે. આ એ જ પવિત્ર જ્ગ્યા જ્યાં શિવ-શંભુ વિરાજમાન છે.
હાલમાં જ મુખ્યમંત્રી બનવાની સાથે જ યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે કે, કૈલાશ માનસરોવર યાત્રાએ જનારને યુપી સરકાર 1 લાખ રૂપિયાની મદદ કરશે. કૈલાસ માનસરોવરની યાત્રાનું પ્લાનિંગ કરનારાઓ માટે આ શુભ સમાચાર છે. કૈલાશ માનસરોવર યાત્રા દેશની સૌથી મોટી ધાર્મિક યાત્રા મનાય છે. આવો આ યાત્રાસ્થળ અંગેની મહત્વની જાણકારી મેળવીએ.

શિવ-પાર્વતીનું ઘર
કૈલાશ માનસરોવરને શિવ-પાર્વતીનું ઘર માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે માનસરોવરની પાસે સ્થિત કૈલાશ પર્વત પર શિવ-શુંભુનું ધામ છે. આ એ જ પવિત્ર જ્ગ્યા જ્યાં શિવ-શંભુ વિરાજમાન છે. 12 જ્યોતિર્લિંગમાં સર્વશ્રેષ્ઠ પુરાણો પ્રમાણે અહીં ભોળાનાથનું સ્થાયી રહેઠાણ હોવાને કારણે આ સ્થાનને 12 જ્યોતિર્લિંગમાંનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
માનસરોવર તિબેટની એક ઝીલ
હિંદુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવનારી માનસરોવર તિબેટની એક ઝીલ છે. જે 320 વર્ગ કિલોમિટરને ક્ષેત્રમાં ફેલાયેલી છે. જેની ઉત્તરમાં કૈલાશ પર્વત અને પશ્ચિમમાં રાક્ષસલેક છે. આ સમુદ્રતટથી લગભગ 4556 મીટર ઉંચાઈ પર આવેલ છે. તેની યાત્રા ત્રિજ્યા લગભગ 88 કિલોમીટર છે અને ઉંડાઈ આશરે 90 મિટર છે.
માનસરોવર નામ કેવી રીતે પડ્યુ
હિંદુ માન્યતા પ્રમાણે માનસરોવર ઝીલ સર્વપ્રથમ ભગવાન બ્રહ્માના મનમાં ઉત્પન્ન થઈ હતી, પરિણામે તેને માનસરોવર કહે છે કારણ કે માનસ અને સરોવર મળીને બનેલી છે જેનો શાબ્દિક અર્થ થાય છે-મનનું સરોવર. જ્યાં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો. માટે અહીં એક પાષાણ શીલાને તેમનું રૂપ માનીને પૂજવામાં આવે છે.
બૌદ્ધિક અને જૈન ધર્મ માટે પણ પવિત્ર ધામ
બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ માટે પણ આ માનક છે. બૌદ્ધિક ધર્મને માનનારા કહે છે કે, અહીં જ રાણી માયાને ભગવાન બુદ્ધની ઓળખ થઈ હતી. તેવી જ રીતે જૈના માટે પણ તે પવિત્ર સ્થળ મનાય છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
