જાણો સૌથી પહેલા ક્યાંથી આવ્યો હિન્દુ શબ્દ, કેવી રીતે દુનિયાભરમાં ફેલાયો?
આ દિવસોમાં ભારતમાં હિન્દુત્વના નામે કત્લેઆમ ચાલી રહી છે. હિન્દુ રાષ્ટ્રના નામે લોકોને મારવામાં આવી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુ ધર્મ ક્યારેય આવો નહોતો. આજે અમે તમને જણાવીશું કે હિન્દુ શબ્દની ઉત્પતિ કેવી રીતે થઈ અને દુનિયાભરમાં કેવી રીતે ફેલાયો?
તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુ કોઈ ધર્મ નથી. સનાતન ધર્મ છે ત્યારે હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો અને તે ભારતીય લોકોની આસ્થા અને અસ્તિત્વ સાથે કેવી રીતે જોડાયો તે એક મોટો સવાલ છે. આ સવાલનો અમે તમને આજે જવાબ આપીશું.

ઈતિહાસકારો અનુસાર, હિન્દુ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ આરબોએ 8મી સદીમાં કર્યો. સિંધુ નદીના કિનારે રહેતા લોકો હિન્દુ તરીખે ઓળખાયા. સવાલ એ થાય છે કે સિંધુ નદીના કિનારે રહેતા લોકોને હિન્દુ કેમ કહેવાયા? આ સવાલનો જવાબ આપતા ઇતિહાસકારો કરે છે કે S ને H સાથે બદલવાની પર્સિયન પરંપરાને કારણે આ શબ્દ બન્યો.
ઘણા ઇતિહાસકારો માને છે કે હિન્દુ શબ્દ આરબો અને ઈરાનીઓના ઉપયોગ પહેલા પણ અસ્તિત્વમાં હતો. ઇતિહાસકારોની દલીલ છે કે વિશાલવક્ષ શિવ દ્વારા લખાયેલ બારહસ્પત્ય શાસ્ત્ર, જેનો સારાંશ બૃહસ્પતિએ પોતે આપ્યો છે તેમાં પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આ પુસ્તક ક્યારે લખાયું તેના કોઈ નક્કર પુરાવા કોઈની પાસે નથી.
એક દલીલ એવી પણ આપવામાં આવે છે કે અલબેરુનીના પુસ્તક પેજ નંબર 198 વિભાગ 1 માં ડ લખ્યું છે કે સિંધ જવા માટે હિમરોજ ઉર્ફે સિજિસ્તાનમાંથી પસાર થવું પડે છે અને જ્યારે હિન્દ પહોંચવા માટે કાબુલમાંથી પસાર થવું પડે છે. આ પુસ્તકમાં હિન્દ અને સિંધ બંને શબ્દોનો સ્પષ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઘણા લોકો એ માનવા તૈયાર નથી કે હિન્દ સિંધમાંથી બન્યો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
