બેંક ઓફ બરોડાએ આપી ગ્રાહકોને ભેટ, વ્યાજદરો ઘટાડ્યા
બેંક ઓફ બરોડાએ લોન 0.2% સુધી સસ્તી કરી દીધી છે. પહેલા આ દર 9.25% હતો જે ઘટાડીને 9.05% કરવામાં આવશે...
ભારતીય રિઝર્વ બેંકની ત્રિમાસિક નાણાકીય સમીક્ષા પહેલા જ બેંક ઓફ બરોડાએ પોતાના કરોડો ગ્રાહકોને એક શાનદાર ભેટ આપી છે. બેંક ઓફ બરોડાએ મંગળવારે આ બાબતે ઘોષણા કરી છે. બેંક ઓફ બરોડાએ પોતાની બધી લોન સસ્તી કરી દીધી છે.

બેંક ઓફ બરોડાએ પોતાની લોન 0.2% સસ્તી કરી દીધી છે. પહેલા આ દર 9.25% હતી જે ઘટાડીને 9.05% કરવામાં આવશે. બેંક ઓફ બરોડાએ પોતાના એક વર્ષનો માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ્સ (એમસીએલઆર) 20 બેસિસ અંક ઘટાડીને 9.05% નક્કી કર્યો છે.
બેંક ઓફ બરોડાએ હવે વ્યાજદરો છ મહિના સુધીની લોન માટે 9%, એકથી ત્રણ વર્ષ સુધીની લોન માટે 9.05% અને પાંચ વર્ષ સુધીની લોન માટે 9.25% કરી દીધા છે. બેંકોમાં નવા વ્યાજ દર 7 ડિસ્મ્બરથી લાગૂ થશે. તમને જણાવી દઇએ કે આ સ્કીમનો ફાયદો હાલમાં માત્ર નવા ગ્રાહકોને જ મળશે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
