NRIs ભારતની કંપની ડિપોઝિટમાં રોકાણ કરી શકે?
નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) કેટલીક શરતોને આધિન નોન રિસેડેન્ટ ઇન્ડિયન્સ (NRIs) તરફથી ડિપોઝિટ સ્વીકારી શકે છે. NRI આ ડિપોઝિટ્સ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) એકાઉન્ટમાંથી જમા કરાવી શકે છે.
એક અન્ય રીતે પણ NRIs ભારતીય કંપનીઓમાં ડિપોઝિટ રોકી શકે છે. આ શરત છે કે NRIsની ડિપોઝિટ પ્રિન્સિપાલ કે વ્યાજનમી રકમ નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) એકાઉન્ટમાંથી ઉપાડ કરી શકાશે નહીં. આ ડિપોઝિટમાંથી પ્રાપ્ત રકમ પણ બિન પ્રત્યાવર્તી છે.

આ માટે અહીં NRE અને NRO એકાઉન્ટ વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે.
ઉપરની શરતો સિવાય NBFCs દ્વારા NRIsની ડિપોઝિટ સ્વીકારવામાં આવતી નથી. જો કે પહેલાથી NRIsની કોઇ ડિપોઝિટ હોય તો તેને રિન્યુ કરી શકાય છે.
NBFCsના કેટલા પ્રકાર છે તે જાણવા આગળ વાંચો.
NBFCsમાં ડિપોઝિટ રાખતા પહેલા આપે NBFCsનો રેટ ચકાસવો પડશે. આમ એટલા માટે કે અન રેટેડ NBFCs ડિપોઝિટ સ્વીકારશે નહીં. NBFCsને વિવિધ રેટિંગ એજન્સીઓ જેવી કે ક્રિસિલ, તેક. આક્રા, ફિચ, રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બ્રિક વર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી રેટિંગ પ્રાપ્ત થયું હોવું જોઇએ. જો NBFCsનું રેટિંગ ઓછું હોય તો તે ડિપોઝિટ સ્વીકારી શકતી નથી.
NBFCs ડિપોઝિટ મુકતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો
- પબ્લિક ડિપોઝિટ સુરક્ષિત નથી હોતી.
- ડિપોઝિટની રિસિપ્ટ લેતા સમયે ચેક કરી લેવું કે તેના પર કંપની વતી સત્તા પ્રાપ્ત અધિકારીની સહી અને સિક્કો હોય.
- ડિપોઝિટની રિસિપ્ટમાં ડિપોઝિટરનું નામ, ડિપોઝિટની તારીખ, ડિપોઝિટની રકમ શબ્દો અને આંકડામાં, ચૂકવવા પાત્ર વ્યાજદર, પાકતી મુદ્દત અને પાકતી રકમ લખી હોવી જોઇએ.
- NBFCsમાં ડિપોઝિટર્સને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ મળતો નથી.
- રિઝર્બ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) કોઇ પણ કંપની કેટલી આર્થિક રીતે મજબૂત છે તેની કોઇ ગેરન્ટી આપતી નથી.
તારણ :
કોઇ પણ NRIs દ્વારા ભારતમાં ડિપોઝિટ મૂકતા પહેલા ઉપરની બાબતો ચેક કરી લેવી જોઇએ. આ ઉપરાંત રેટિંગ કંપનીના રેટિંગ્સ પણ ચકાસી લેવા જોઇએ. આ ઉપરાંત NRE નહીં પણ NRO એકાઉન્ટ સંબંધિત મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવી જોઇએ.
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
