કોલ ગેટ : સરકાર 32 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલશે

લાયસન્સ રદ કરવાની પ્રક્રિયામાં આ પ્રથમ પગલું છે. ખાસ બાબત એ છે કે સૌથી વધારે કારણ દર્શક નોટિસ જિંદાલ ગ્રુપને મોકલવામાં આવશે. નવીન જિંદાલ ગ્રુપને કુલ 11 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. મંત્રાલયના એક સૂત્રએ મંગળવારે જણાવ્યું કે કંપનીઓને કારણદર્શક નોટિસ પાઠવવાની ભલામણ કરવા પાઠળનું કારણ આ કંપનીઓ દ્વારા ઉત્પાદન ઘટાડવાનું છે.
સરકારે જુલાઇ 2012માં આઇએમજીની રચના કરી હતી જેથી જે કંપનીઓને સીમિત ઉપયોગ માટે કોલસા ખાણોની ફાળવણી કરવામાં આવી છે તેમના કાર્યની પ્રગતિ પર નજર રાખી શકાય. આ દરમિયાન 58 ખાણોને નિશ્ચિત સમયસીમાની અંદર ખાણોનો વિકાસ ન કરવાને કારણે કારણદર્શક નોટિસ આપવામાં આવી ચૂકી છે.
આ પહેલા સરકારે આઇએમજી દ્વારા 13 ખાણોની ફાળવણી રદ કરવાની તથા 14 કોલસા ખાણોની ફાળવણી કંપનીઓની બેંક ગેરંટી ઘટાડવાની ભલામણોનો સ્વીકાર કરી લીધો હતો.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
