ચાલુ ખાતાની ખાઘ ચોથા ત્રિમાસિક ગાળામાં સુધરશે : રંગરાજન

ઉલ્લેખનીય છે કે ચાલુ ખાતાની ખાધ ત્રીજા ત્રિસમાસિક ગાળા (ઓક્ટોબરથી ડિસેમ્બર 2012)માં વધીન જીડીપીના 6.7 ટકા સુધી પહોંચી ગઇ હતી. જે એક રેકોર્ડ છે. આ અંગે સરકારે કહ્યું કે તે અને રિઝર્વ બેંક દેશના ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે જરૂરી પગલાં લેશે.
આ અંગે રંગરાજને આશા દર્શાવી છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં આ ખાધ પાંચ ટકાથી થોડીક વધારે રહેશે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં આ ખાધ અપેક્ષા કરતા ઊંચી રહી હતી. પણ મને વિશ્વાસ છે કે ચોથા ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો થશે. મારા અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષની સરેરાશ ખાધ પાંચ ટકાથી થોડી વધારે રહેશે.
બીજી તરફ રેટિંગ એજન્સી ક્રિસિના મુખ્ય અર્થશાસ્ત્રી ડી કે જોશીએ જણાવ્યું કે ચાલુ ખાતાની વધતી જતી ખાધ રૂપિયાને નબળો બનાવી શકે છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
