માત્ર 16 હજારમાં 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા', IRCTCની વિશેષ ઑફર, સાબરમતીથી ઉપડશે, જાણો ટૂર પેકેજ
Divya Dakshin Darshan Yatra: હિંદુ ધર્મમાં ધાર્મિક યાત્રા પર જવાનુ અનેરુ મહત્વ છે. મોટાભાગના લોકો આ શુભ પ્રવાસ પર જવાની ઈચ્છા ધરાવતા હોય છે. IRCTC તમારા માટે ધાર્મિક પ્રવાસ પેકેજ લઈને આવ્યું છે. જેની મદદથી તમે સરળતાથી અને સસ્તા દરે ધાર્મિક યાત્રા કરી શકો છો.
IRCTCએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યુ છે કે તમે માત્ર 15,900 રૂપિયામાં 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' કરી શકો છો. IRCTC અનુસાર, શ્રદ્ધાળુઓ રામેશ્વરમ, તેિરુપતિ, કન્યાકુમારી, મદુરાઈની મુલાકાત લઈ શકે છે. આ યાત્રા 23 જૂનથી શરૂ થશે, જે 30 જૂન સુધી ચાલશે. આ દિવ્ય યાત્રા કુલ 8 દિવસ અને સાત રાત સુધી ચાલશે.

આ યાત્રા અંતર્ગત ભક્તો દક્ષિણ ભારતના મુખ્ય તીર્થસ્થાનોની મુલાકાત લઈ શકશે. મુખ્ય મંદિરોની પણ મુલાકાત લઈ શકશે. આ યાત્રાનું નામ 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' છે. આ પ્રવાસ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા કરવામાં આવશે. IRCTCએ આ માટે બે રેટ નક્કી કર્યા છે.
સ્લીપર ક્લાસ માટે દરેક પેસેન્જરે 15 હજાર 900 રૂપિયા ચૂકવવા પડશે અને થર્ડ એસી માટે દરેક પેસેન્જરે 27 હજાર 500 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં યાત્રીઓ માટે રહેવા, ખાવા-પીવાની સુવિધા ફ્રી રહેશે. ફરવા માટે બસ પણ ફ્રી રહેશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન ગુજરાતના સાબરમતીથી દોડશે.
ટૂર તારીખ - 23 જૂન 2023
ટૂર સમાપ્તિ તારીખ - 30 જૂન 2023
ટૂર પૅકેજનું નામ - દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા
દર્શન સ્થાન - તિરુપતિ, કન્યાકુમારી, રામેશ્વરમ અને મદુરાઈ
ક્લાસ - એસી - સ્લીપર
Immerse yourself in devotion at some of the most venerated temples of South India on the Divya Dakshin Darshan Yatra.
— IRCTC (@IRCTCofficial) May 26, 2023
Book Now on https://t.co/P7WBplBhAC
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
