નોટોનો ઉપયોગ હારમાળા બનાવવામાં ના કરો : RBI
મુંબઇ, 11 સપ્ટેમ્બર : ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે સામાન્ય લોકોને જણાવ્યું છે કે રાષ્ટ્રીય મુદ્રાનું સમ્માન કરો અને તેનો ઉપયોગ માળા અને હારમાળા બનાવવા માટે ના કરો અને સામાજિક કાર્યક્રમમાં કોઇની ઉપર ના ઉડાવો, જેમ કે લગ્નમાં અને રાજનૈતિક રેલીઓમાં આવું કરવું સામાન્ય રિવાઝ બની ગયો છે.
આરબીઆઇએ સામાન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે બેન્ક નોટોનો ઉપયોગ માળા બનાવવા, પંડાલ અથવા પૂજા મંડપ સજાવવામાં અથવા સામાજિક સમારંભમાં કોઇની પર ફેંકવા માટે ના કરો.

બેન્કે એવું પણ જણાવ્યું છે દેશભરમાં સ્વચ્છ નોટની આપૂર્તિ કરવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે. બેન્કે લોકોને દેશમાં સ્વચ્છ નોટ નીતિનું પાલન કરવાનો આગ્રહ કર્યો.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
