સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, આવતા મહિનાથી જ લાભ શરૂ
જૂન મહિનાથી જ સરકારી કર્મચારીઓને એચઆરએ હેઠળ જોરદાર ફાયદો મળવાનો શરૂ થઇ જશે. વિગતવાર વાંચો અહીં.
સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જૂન મહિનાથી જ સાતમાં પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓને મળશે મોટો ફાયદો. ચલો જાણીએ જૂન મહિનાથી શું હશે ખાસ, જેનાથી સરકારી કર્મચારીઓને મળશે મોટો ફાયદો. સાતમાં પગાર પંચમાં એચઆરએમાં વધારાની માંગણી કરવામાં આવી હતી. હવે સાતમું પગાર પંચ લાગુ થતા જૂનથી એચઆરએ વધીને 48,000 રૂપિયા થઇ જશે. સુત્રોનું માનીએ તે આ અંગે આવનારા 15 દિવસમાં પ્રસ્તાવ મોકલવામાં આવશે. જેની પર મંજૂરી પણ જલ્દી મળશે તેવું જાણવા મળ્યું છે.

નાણાં સચિવ અશોક લવાસાની અધ્યક્ષતા વાળી કમિટીમાં 27 એપ્રિલના રોજ નાણાં પ્રધાન અરુણ જેટલીને આ અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અને તે પછી તેને સેક્રેટરીઝ ની કમિટીમાં રાખવામાં આવશે. સુત્રોની માનીએ તો 15 દિવસ જેટલો સમય આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થતા લાગશે. નોંધનીય છે કે દેશમાં હાલ કુલ 43 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે અને તે સિવાય 53 લાખ પેન્શન ગ્રાહકો, આ તમામ લોકો છઠ્ઠા વેતન આયોગ હેઠળ આ સુવિધા અને બોનસ મળતું રહેશે. આ તમામ લોકોને સાતમું પગાર પંચ લાગુ થયા પછી આ ફાયદો મળશે.
{promotion-urls}
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
