ડિજિટલ સિગ્નેચર શું છે? તે ક્યાંથી મળી શકે છે?
ડિજિટલ સિગ્નેચરએ ઇલેક્ટ્રોનિક ચિગ્નેચર છે. તે મોકલનારની ઓળખને માન્યતા આપે છે. ડિજિટલ સિગ્નેચરની નકલ કરી શકાતી નથી. ડિજિટલ સિગ્નેચર જણાવે છે કે કોઇ દસ્તાવેદ જેના નામની સહી છે તેણે લખ્યો છે અથવા તો જેના પર ડિજિટલ સિગ્નેચર કરવામાં આવી છે તે દસ્તાવેજ પર સહી કરનારની સંમતિ છે.
ડિજિટલ સિગ્નેચરની સાઇનવાળા દસ્તાવેજ મેળવનારી વ્યક્તિ ચેક કરે છે કે મેસેજ તે જ જગ્યાએથી આવ્યો છે કે જે વ્યક્તિની સહી થે. તેમાં ઇરાદાપૂર્વક કે અકસ્માતથી કોઇ છેડછાડ કરવામાં આવી નથી.

બીજા શબ્દોમાં કહીએ તો ડિજિટલ સિગ્નેચર્સ ખાતરી આપે છે અને ડિજિટલ મેસેજ અસ્વીકાર્ય થતા અટકાવે છે. તે ડિજિટલ મેસેજ મોકલનાર અને સહી કરનાર બંનેની ઓળખની સત્યાતાપૂર્તિ કરે છે. તે મેસેજનો મહત્વનો ભાગ છે.
ઓફિસ ઓફ કન્ટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટી (સીસીએ), આ પ્રકારના સર્ટિફિકેટ્સ સર્ટિફાયિંગ ઓથોરિટીને મોકલે છે. ત્યાર બાજ સર્ટિફાયિંગ ઓથોરિટી તે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ્સ એન્ડ યુઝરને મળે છે.
સર્ટિફિકેશન ઓથોરિટી (સીએ)ની નિયુક્તિ ઓફિસ ઓફ કન્ટ્રોલર ઓફ સર્ટિફાયિંગ ઓથોરિટિઝ (સીસીએ) દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ડીએસસી આપવા માટે સત્તાવાર રીતે સીસીએ દ્વારા 7 એજન્સીઓની નિયુક્તિ કરી છે. આ સાત એજન્સીઓ આ મુજબ છે.
1. www.safescrypt.com
2. www.nic.in
3. www.idrbtca.org.in
4. www.tcs-ca.tcs.co.in
5. www.mtnltrustline.com
6. www.ncodesolutions.com
7. www.e-Mudhra.com
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
