15 ઓગસ્ટ 1947: આઝાદીની રાતની કહાણી, તસવીરોની જુબાની
અલ્હાબાદ, 7 ઓગસ્ટ: 15 ઓગસ્ટ 1947 એવી રાત હતી જ્યારે દેશવાસીઓ ઊંઘ્યા ત્યારે તેઓ ગુલામ હતા પરંતુ જ્યારે તેઓ ઊંઠ્યા ત્યારે આઝાદ. જે રાત્રે ભારતના આઝાદીની જાહેરાત થવાની હતી, તે રાત્રે જ પાકિસ્તાનમાં પણ આઝાદીની નવી ઉજવણી શરૂ થઇ હતી.
આઝાદીની આ સવારની કિંમત ખૂબ જ વધારે હતી અને તેનો અંદાજો દેશ માટે કુર્બાન થનારા લોકોને પહેલાથી જ હતો. મહાત્મા ગાંધીએ આ કિંમતને સમજતા આઝાદીની ઉજવણી માટે પણ ના કહી દીધી હતી. એટલું જ નહીં તેમણે આ દિવસે 24 કલાકના ઉપવાસ રાખીને દેશવાસીઓને એ સંદેશ આપવાની કોશીશ કરી હતી કે સ્વતંત્રતાની વાસ્તવિક સવાર હજી બાકી છે.
પરંતુ આ તમામ વિષમ પરિસ્થિતિયો અને માહોલની વચ્ચે અમે આપને આજે આઝાદીની એ રાતને ફરી જીવીત કરવાની કોશીશ કરીશું જેમાં અમે અને આપ સાક્ષી ન્હોતા બની શક્યા.

જ્યારે નેહરૂજીએ આપ્યું આઝાદીનું ભાષણ
15 ઓગષ્ટ 1947ની અડધી રાત્રે નેહરૂજીએ ઐતિહાસિક ભાષણ આપતા લોકોને આઝાદીનો સંદેશ આપ્યો.

સેંટ્રલ હોલમાં થયો આઝાદીનો કાર્યક્રમ
15 ઓગસ્ટની રાત્રે આઝાદીની ઉજવણી શરૂ થઇ હતી, જેની ઔપચારીક શરૂઆત સંસદ ભવનથી શરૂ થઇ હતી.

નેહરૂ અને ગાંધી, દેશ માટે નવી દિશા તૈયાર કરી
8 ઓગસ્ટ 1942માં 'અંગ્રેજો ભારત છોડો' આંદોલનની શરૂઆત કરવાનો નિર્ણય કોંગ્રેસની બેઠકમાં લેવામાં આવ્યો.

અને વિભાજન પર સહમતી
ભારત પાકિસ્તાનના ભાગલા માટે થયા મતદાનમાં વિભાજન માટે સમર્થન આપતા નેહરૂજી અને અન્ય નેતા.

ગફ્ફાર ખાં, ગાંધીજી અને નેહરૂજી સાથે સાથે
તસવીરમાં ગફ્ફાર ખાં, ગાંધીજી અને નેહરૂજી સાથે સાથે

વિભાજન માટે થઇ બેઠક
લોર્ડ માઉંટબેટનની સાથે પંડિત નેહરૂ અને ઝિણ્ણા વિભાજનની શરતો પર ચર્ચા કરતા નેતાઓ.

અને જ્યારે ગાંધીજી ના રહ્યા
જ્યારે નેહરૂજીને ગાંધીજીની હત્યાની મળી હતી જાણકારી, ત્યારે આફળા-ફાફળા થઇને બિરલા ભવનમાંથી બહાર નિકળતા નેહરૂજી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
