જાણો: પૂજામાં કપૂરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
જેમના ઘરમાં પૂજા પાઠ થતા હોય છે, તે લોકો કપૂરથી ઘણાં પરિચીત હોય છે. કપૂર વગર આરતી સંપન્ન નથી થતી. અને આરતી વગર પૂજા સંપન્ન નથી થતી. પરંતુ શું આપે ક્યારેય એ જાણવાની કોશિષ કરી છેકે પૂજામાં કપૂરનું આટલુ મહત્વ શા માટે છે?
આવો પૂજામાં કપૂરના મહત્વને જાણીએ વિસ્તારથી...
1). પુરાણો અનુસાર કપૂર મનને શાંત કરે છે. અને એટલે તેનો પ્રયોગ પૂજામાં કરવામાં આવે છે.
2). કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઇ જાય છે. તે હેતુથી પણ પૂજામાં તેનો પ્રયોગ થાય છે.
3). કપૂર ઘણી ઝડપથી સળગે છે, અને ધુમાડો પણ નથી કરતુ. એટલે પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે.

સ્નાયુઓ માટે ઘણું ફાયદાકારક
કપૂર ત્વચા અને સ્નાયુઓ માટે ઘણું લાભદાયક છે. ત્વચા અને સ્નાયુઓ પર કપૂરની પોઝીટીવ અસર થાય છે.

જોઇન્ટ પેનમાં પણ તેનાથી આરામ
કપૂરના પ્રયોગથી જોઇન્ટ પેઇનમાં પણ ઘણો આરામ મળે છે.

અસ્થમા
કપૂરને પાણીમાં રાખ્યા બાદ શરીર પર લગાવવાથી અસ્થમાના રોગીઓને આરામ મળે છે.

પેટમાં દુખાવો
કપૂરને અજમા અને હીંગની સાથે પીવાથી પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

ચામડીની સમસ્યા
જો તમે ચામડી સંબંધિત બીમારીઓથી પરેશાન છો, તો કપૂરને ચામડીના તે ભાગ પર લગાવો, ત્વરિત રીતે ચામડીની સમસ્યામાંથી છુટકારો મળશે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
