કેવી રીતે જમશો? આ રહી 10 ટિપ્સ
તમે માનો કે ન માનો, શરીરને સ્વસ્થ બનાવવામાં વ્યાયામથી વધુ સ્વાસ્થ્યવર્ધક ભોજન ઘણું મહત્વ ધરાવે છે. સ્વાસ્થ્યવર્ધક ભોજનને લેવું કોઇ કઠિન ટાસ્ક નથી કે તમે પરેશાન થઇ જાવ કે શું કરીએ, કેવી રીતે કરીએ. બસ તમારે કેટલાક ડાઇટ પ્લાનને ધ્યાનમાં રાખીને જમવાનું રહેશે. એવું જરૂરી નથી કે જે લોકો બૉડી બનાવવા માંગે છે, તે જ આનું પાલન કરે, દરેક આ ટિપ્સને ધ્યાનમાં રાખી શકે છે.

ભૂખ લાગે તે પહેલાં ખાવ
જ્યારે તમને ભૂખ લાગે છે તો તમે વધુ ખાઇ લો છો અને જે પણ મળે તે ખાવાનું પસંદ કરો છો, એવામાં તમારી પરફેક્ટ ડાઇટના ધજાગરા ઉડી જશે. ઠીક એ પ્રમાણે જ્યારે તમને વધુ તરસ લાગી હોય, તો એકદમથી પાણી ન પીવું જોઇએ. પાણી હંમેશા બેસીને આરામથી નાના-નાના ઘૂંટ ભરીને પીવું જોઇએ.

નાના-નાના કોળીયા ખાવ
જમતી વખતે યાદ રાખો કે દરેક કોળીયાને સારી રીતે ચાવીને ખાવ. નાના-નાના કોળીયા ખાવ, તેનાથી ખાવાથી સાથે લૈલાઇવા પેટમાં પહોંચશે અને પાચનક્રિયા દુરસ્ત થશે. ક્યારેય ઉતાવળમાં જમશો નહી, નહીંતર કોળીઓ ગળામાં ફસાઇ શકે છે.

જમવાનું પેટ માટે ખાવામાં આવે છે, આંખો માટે નહી
કેટલાક લોકો જમવાને જોઇને ખાઇ છે સારો લુક છે, સારી રીતે ગાર્નિશ છે. જેમ કે બાળકોને તૈલી વસ્તુ ખાવાથી દૂર ભાગે છે. આમ કરશો નહી, તમે તમારા શરીરને સ્વસ્થ્ય રાખવા માટે સારું અને સ્વાસ્થ્યવર્ધક ભોજન જ ગ્રહણ કરો.

કેલેરી ઓછી કરો અને પેય પદાર્થ ન પીવો
સ્પોર્ટ્સ ડ્રિંક અને કોલ્ડ ડ્રિંક વગેરે તમને લિક્વિડ લાગે છે પરંતુ તેમાં કેલેરી વધુ માત્રામાં હોય છે, ખાસકરીને સોડા અને કાર્બોનેટેડ ડ્રિંકમાં. ત્યાં સુધી કે દરેક વખતે પેકેટવાળો ફ્રૂટ જ્યૂસ પીવો સ્વાસ્થ્ય માટે સારો હોતો નથી. તેનાથી સારું છે કે તમે ભરપૂર માત્રામાં પાણી પીવો.

સવારે જ નાસ્તો કરો
સવારે નાસ્તો કરવાનું ભુલશો નહી. સવારનો નાસ્તો કરવાથી શરીરને ભરપૂર તાકાત મળે છે અને શરીરનું મેટાબોલ્ઝિમ પણ દુરસ્ત રહે છે. આખા દિવસની એનર્જી, બ્રેકફાસ્ટ વડે શરીરને મળે છે. એવામં સ્પાઉટ વગેરેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.

ફળ અને શાકભાજીનું સેવન કરો
લીલો સરગવો, શાકભાજીમાં કેલ્શિયમ, મેગ્નેશિય, આયરન, પોટેશિયમ અને વિટામીન ઇ-સી-ઇ-કે હોય છે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે કરે છે. તમારા શરીર માટે પાલક, બ્રોકલી, મશરૂમ, ચાઇનીઝ વંદકોબીજ વગેરે ખૂબ જ ફાયદાકારક હોય છે.

માછલીનું સેવન કરો
જો તમે એક અઠવાડિયામાં બે વખત માછલીનું સેવન કરો છો તો તમારા શરીરને ભરપૂર ઉર્જા મળશે. પરંતુ યાદ રહે, તમે કૈન માછલી અથવા સ્મોક્ડ માછલીમાં મીઠાની માત્રા વધુ હોય છે, એવામાં તેને ખાવી થોડી નુકસાનદાયક હોય છે.

ચિકન સ્વાસ્થ્યવર્ધન હોતું નથી
જો તમે એવું માનો છો કે ચિકન ખૂબ ઉર્જા હોય છે તો તમે ખોટું વિચારી રહ્યાં છો. ચિકનને પચાવવામાં બોડીને ખૂબ મહેનત કરવી પડે છે, તેની અપેક્ષાએ સાગ-શાકભાજી વધુ ફાયદાકારક હોય છે. જો તમે ચિકનના શોખીન છો તો ગ્રિલ્ડ ચિકનનું સેવન કરો.

સંતૃપ્ત ચરબીને ઘટાડો
શરીરમાં ફેટ વધુ થવાથી પણ ફિટ એંડ ફાઇનલ રહેતું નથી. માછલીનું તેલ, વનસ્પતિ તેલ, સૂરજમુખી અને ઓલિવ ઓઇલના તેલમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, એવામાં તેનો યોગ્ય અને સીમિત માત્રામાં ઉપયોગ કરવો સારો રહે છે.

ઓછી માત્રામાં ખાવ ખાંડ, મીઠું અને મેંદો
ખાંડ, મીઠું અને મેંદાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેના સેવનથી ફક્ત કેલેરીમાં વધારો થાય છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
