કોરોનાના કારણે મે 2021 સત્રની JEE Main પરીક્ષા સ્થગિત
કોરોનાના કારણે મે 2021 સત્રની JEE Main પરીક્ષા સ્થગિત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મે સત્રની જેઈઈ મેન 2021 પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આખા દેશમાં કોરોનાવાયરસના વધતા મામલાના કારણે પરીક્ષાર્થિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આ ફેસલો લેવાયો છે. જણાવી દઈએ કે મે સત્રની પરીક્ષા 24, 25, 26, 27 અને 28 મે 2021ના રોજ આયોજિત થનાર હતી. એનટીએ દ્વારા જાહેર કરાયેલ નોટિસ મુજબ મે સત્ર માટે રજિસ્ટ્રેશનની ઘોષણા બાદમાં કરાશે અને એપ્રિલ અને મે સત્રનું પુનર્નિર્ધારણ પણ કરાશે.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતની જાણકારી આપતા ટ્વીટ કર્યું કે, કોરોનાવાયરસની સ્થિતિને જોતાં વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ મે 2021 સત્રની જેઈઈ મેન પરીક્ષા સ્થગિત કરવાનો ફેસલો લીધો છે. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ વધુ જાણકારી માટે એનટીએની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
