કોરોનાના કારણે મે 2021 સત્રની JEE Main પરીક્ષા સ્થગિત
કોરોનાના કારણે મે 2021 સત્રની JEE Main પરીક્ષા સ્થગિત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મે સત્રની જેઈઈ મેન 2021 પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આખા દેશમાં કોરોનાવાયરસના વધતા મામલાના કારણે પરીક્ષાર્થિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આ ફેસલો લેવાયો છે. જણાવી દઈએ કે મે સત્રની પરીક્ષા 24, 25, 26, 27 અને 28 મે 2021ના રોજ આયોજિત થનાર હતી. એનટીએ દ્વારા જાહેર કરાયેલ નોટિસ મુજબ મે સત્ર માટે રજિસ્ટ્રેશનની ઘોષણા બાદમાં કરાશે અને એપ્રિલ અને મે સત્રનું પુનર્નિર્ધારણ પણ કરાશે.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતની જાણકારી આપતા ટ્વીટ કર્યું કે, કોરોનાવાયરસની સ્થિતિને જોતાં વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ મે 2021 સત્રની જેઈઈ મેન પરીક્ષા સ્થગિત કરવાનો ફેસલો લીધો છે. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ વધુ જાણકારી માટે એનટીએની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
