SAD: સુપરસ્ટાર વિનોદ ખન્નાનું મુંબઇમાં નિધન
વરિષ્ઠ બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાનું ગુરુવારે મુંબઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. તે લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા.
જાણીતા બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્ના નું ગુરૂવારે સવારે 11.20 કલાકે નિધન થયું છે. 70 વર્ષીય અભિનેતા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેમને ડિહાઇડ્રેશનની ફરિયાદને કારણે થોડા વખત પહેલાં જ એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે ગુરૂવારે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વિનોદ ખન્નાએ બોલિવૂડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. વર્ષ 1968માં તેમણે બોલિવૂડ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમણે લગભગ 144 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર વિનોદ ખન્ના ગુરૂદાસપુરથી 4 વાર સાંસદ પણ રહી ચૂક્યા છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
