Pics : ‘પૃથ્વી-રાજ-નરગિસ વગર આવારા અશક્ય’
મુંબઈ, 22 મે : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે પોતાના પિતા ઋષિ કપૂર સાથે મળી પોતાના દાદા રાજ કપૂર તથા પરદાદા પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ આવારની રીમેક બનાવવાના સમાચારો ફગાવી દીધાં છે. તેમણે જણાવ્યું કે આવારા માટે રાજ કપૂર, પૃથ્વીરાજ કપૂર અને નરગિસ પાછા લાવવા પડે.
રણબીર કપૂર પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે બોલી રહ્યા હતાં. તેમની સાથે વાયજેએચડી ફિલ્મના અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ ઉપસ્થિત હતાં.
રણબીરે જણાવ્યું - હું પોતાના માતા-પિતા સાથે રહુ છું, પરંતુ હજી સુધી મારા પિતાએ આ અંગે મને ક્યારેય કશું જણાવ્યુ નથી. મેં પહેલી વાર અખબારોમાં આ અંગે વાંચ્યું. મારા મતે આવારા ફિલ્મની રીમેક બનાવવા માટે રાજ કપૂર, નરગસિજી તથા પૃથ્વીરાજ કપૂર ત્રણેને પાછા ધરતીએ લાવવા પડે. તો જ આ ફિલ્મ બની શકે.
રણબીર કપૂરે જણાવ્યું - મને નથી લાગતું કે અમારી પાસા આવારા જેવી ફિલ્મની નવી આવૃત્તિ બનાવવાની ક્ષમતા છે. આ બાબત અમારા ગજા બહારની છે.
નોંધનીય છે કે આવારા 1951માં બની હતી. તેનું દિગ્દર્શક રાજ કપૂરે કર્યુ હતું. ફિલ્મમાં રાજ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર, નરગિસ તથા કે. એન. સિંહ પણ હતાં. ગઈકાલે આ અંગેના સમાચારો વહેતા થયા હતાં કે ઋષિ કપૂર આવારાની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ આરકે બૅનર હેઠળ આ ફિલ્મ બનાવશે અને તેમાં ઋષિ કપૂર પોતાના દાદા પૃથ્વીરાજ કપૂર અને રણબીર કપૂર પોતાના દાદા રાજ કપૂરની ભૂમિકા ભજવશે. રણબીર કપૂર હાલ પિતા ઋષિ કપૂર તથા માતા નીતૂ સિંહ સાથે બેશરમ ફિલ્મમાં પહેલી વાર સાથે આવી રહ્યાં છે.
ખેર, હાલ તો આપણે જોઇએ વાયજેએચડી અને પૅરાશૂટના જોડાણ પ્રસંગની તસવીરો.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.
વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.