સિલ્વર સ્ક્રિન પર ઐતિહાસિક પાત્ર ભજવનાર ટોપ 5 સ્ટાર્સ
બી ટાઉનમાં ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી પડદા પર જોરદાર પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ ઐતિહાસિક કિરદાર કરવો સ્ટાર્સ માટે હમેશા અધરુ રહ્યુ છે. આજે અમે તમને એવા ટોપ એક્ટર વિશે જણાવીશુ જેમણે પડદા પર ઐતિહાસિક કિરદાર કર્યો પરંતુ કિ
બી ટાઉનમાં ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી પડદા પર જોરદાર પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ ઐતિહાસિક કિરદાર કરવો સ્ટાર્સ માટે હમેશા અધરુ રહ્યુ છે. આજે અમે તમને એવા ટોપ એક્ટર વિશે જણાવીશુ જેમણે પડદા પર ઐતિહાસિક કિરદાર કર્યો પરંતુ કિરદારને વાસ્તમાં પડદા પર જીવિત કરી દિધા છે.
રણવીરસિંહ પદ્માવત
અલાઉદિન ખિલજીના રૂપમાં રણવીરસિંહએ આ કિરદારને સાથે ન્યાય કર્યો છે. પડદા પર આ કિરદારને કરવા માટે અભિનેતા રણવીરે ખૂબ મહેનક કરી હતી.
સેફઅલી ખાન તાનાજી ધી અનસંગ વોરિયર
આ ફિલ્મમાં અભિનેતા સેફઅલી ખાને ઉદયભાન સિંહ રાઠોડનું ખૂબજ નેગેટીવ પાત્ર ભજવ્યુ છે. આ કિરદારને તે પડદા પર ઉતારી શક્યા હતા.
સંજય દત્ત, પાણપત
ફિલ્મ પાનીપતમાં સંજય દત્તે અહમદ શાહ અબ્દલીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ના ચાલી પરંતુ તેનું આ કિરદાર દર્શકો માટે દિલમાં ડર પેદા જરૂર કર્યો હતો.
ઋતિક રોશન જોધા અકબર
એક્ટર ઋતિક રોશને ફિલમ જોધા અકબરમાં પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું હતુ. તે જલાલુદીન અકબરના પાત્રમાં સારા લાગતા હતા.
અજય દેવગણ તાનાજી ધી અસંગ વોરિયર
આ ફિલ્મમાં સેફઅલી ખાન સામે ઉદયભાન સિંહ અજય દેવગણનું પાત્ર તન્હાનાજીએ બરાબરની ટક્કર આપી હતી. ફિલ્મમાં અજય દેવગણે પોતાનું પાત્ર ખૂબ સારી રીતે નભાવ્યું હતુ.