સિલ્વર સ્ક્રિન પર ઐતિહાસિક પાત્ર ભજવનાર ટોપ 5 સ્ટાર્સ
બી ટાઉનમાં ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી પડદા પર જોરદાર પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ ઐતિહાસિક કિરદાર કરવો સ્ટાર્સ માટે હમેશા અધરુ રહ્યુ છે. આજે અમે તમને એવા ટોપ એક્ટર વિશે જણાવીશુ જેમણે પડદા પર ઐતિહાસિક કિરદાર કર્યો પરંતુ કિ
બી ટાઉનમાં ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મી પડદા પર જોરદાર પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ ઐતિહાસિક કિરદાર કરવો સ્ટાર્સ માટે હમેશા અધરુ રહ્યુ છે. આજે અમે તમને એવા ટોપ એક્ટર વિશે જણાવીશુ જેમણે પડદા પર ઐતિહાસિક કિરદાર કર્યો પરંતુ કિરદારને વાસ્તમાં પડદા પર જીવિત કરી દિધા છે.

રણવીરસિંહ પદ્માવત
અલાઉદિન ખિલજીના રૂપમાં રણવીરસિંહએ આ કિરદારને સાથે ન્યાય કર્યો છે. પડદા પર આ કિરદારને કરવા માટે અભિનેતા રણવીરે ખૂબ મહેનક કરી હતી.

સેફઅલી ખાન તાનાજી ધી અનસંગ વોરિયર
આ ફિલ્મમાં અભિનેતા સેફઅલી ખાને ઉદયભાન સિંહ રાઠોડનું ખૂબજ નેગેટીવ પાત્ર ભજવ્યુ છે. આ કિરદારને તે પડદા પર ઉતારી શક્યા હતા.

સંજય દત્ત, પાણપત
ફિલ્મ પાનીપતમાં સંજય દત્તે અહમદ શાહ અબ્દલીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ના ચાલી પરંતુ તેનું આ કિરદાર દર્શકો માટે દિલમાં ડર પેદા જરૂર કર્યો હતો.

ઋતિક રોશન જોધા અકબર
એક્ટર ઋતિક રોશને ફિલમ જોધા અકબરમાં પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું હતુ. તે જલાલુદીન અકબરના પાત્રમાં સારા લાગતા હતા.

અજય દેવગણ તાનાજી ધી અસંગ વોરિયર
આ ફિલ્મમાં સેફઅલી ખાન સામે ઉદયભાન સિંહ અજય દેવગણનું પાત્ર તન્હાનાજીએ બરાબરની ટક્કર આપી હતી. ફિલ્મમાં અજય દેવગણે પોતાનું પાત્ર ખૂબ સારી રીતે નભાવ્યું હતુ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
