Jiah Khan Case : જિયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, સુરજ પંચોલી નિર્દોષ જાહેર
Jiah Khan Case : મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિયા ખાન કેસમાં 20 એપ્રિલ, 2023 શુક્રવાર સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આ કેસમાં નિર્ણય આવ્યો છે અને સૂરજ પંચોલીને કોર્ટમાંથી રાહત મળી છે અને તેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન આત્મહત્યા કેસમાં મુંબઇની એક અદાલતે 28 એપ્રિલ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ ન્યાયાધીશ એએસ સૈયદે ગત 20 એપ્રિલ, 2023ની અંતિમ દલીલો પુરી કરી લીધી હતી. આ કેસમાં સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ જીયા ખાને પોતાના ઘરે 3 જૂન, 2013 ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાન તેની માતા રાબિયા ખાનને પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી.
જિયા ખાને કથિત રીતે બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સાથેના તેના તણાવપૂર્ણ સંબંધોનું વર્ણન કરતો 6 પાનાની આત્મહત્યા ચિઠ્ઠી લખી હતી. જેના આધારે સૂરજ પંચોલી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો હતો.
જે બાદ મુંબઈ પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી અને બાદમાં 1 જુલાઈ, 2013ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા સૂરજ પંચોલીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
