Tanushree Dutta- ગંગામાં ડૂમકી લગાવા પર ટ્રોલ થઇ તનુશ્રી દ્દત્તા, લોકોએ આપી ચેતવણી?
આશિક બનાયા આપને એક્ટ્રેસ થોડા વર્ષો પહેલા ટૂ મોમેંટને લઇેન ખબરોમાં આવી હતી અને ત્યાર બાદ તે ગાયબ થઇ ગઇ હતી. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી તનુશ્રી દત્તાની જે એકવાર ફરી ખબરોમાં ભાગ છે. અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.

અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે ગંગામાં ડૂમકી લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તનુશ્રી દ્ત્તા વારણાસીમાં હતી અને ગંગા સ્નાન કરવા માટે પહોચી હતી .
તેમણે વીડીયોની સાથે લખ્યુ " વારણાસીમાં કાશી વિશ્વનાથના મણિકર્ણિકા ઘાટ પર પવિત્ર ગંગામાં સ્નાનો જાદુઇ અનુભવ" ત્યાર બાદ લોકોને તેને ટ્રોલ કરી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે, ઘણી બિમારી થશેઆ દુષિત પાણીના લીધે.
એક લખે છે " સ્કીન વાળી સમસ્યા માટે હવે તમે તૈયાર રહો."એક લખ્યુ કે, 'આટલુ ગંગુ પાણી', " જે લોકો બિમાર નથી પડતા તે લોકો નહાવાની આધાત વાળા હોય છે. અને તેની તેમને આદત હોય છે. તેનો મતલબ એ નથી કે, ભારતની સૌથી પ્રદુષિત નદીમાં ડૂબકી લગાવા છત્તા કઇ નહી થાય.












Click it and Unblock the Notifications
