રણબીર-કેટરીનાને મળ્યું અલ્ટીમેટમ, સાથે મળીને કરો કામ...
રણબીર કપૂર અને કેટરીના કૈફ જગ્ગા જાસૂસ ઘણા સમયથી કરી રહ્યા છે અને તેમના બ્રેકઅપથી સૌથી વધુ નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે અનુરાગ બાસુને. સારી એવી ફિલ્મ તેમને શરૂ કરી હતી પરંતુ બંનેની લડાઈમાં તેમનું જ નુકશાન થઇ ગયું.
જ્યારથી રણબીર કપૂર અને કેટરીના કૈફનું બ્રેકઅપ થયું છે. ત્યારથી બંને જગ્ગા જાસૂસ પર ધ્યાન નથી આપી રહ્યા. જેના કારણે ફિલ્મ બનવામાં ઘણો સમય લાગી રહ્યો છે. રિલીઝ ડેટ આગળ જ વધી રહી છે જેના કારણે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરનું નુકશાન થઇ રહ્યું છે.
એટલા માટે જગ્ગા જાસૂસની આખી ટીમે એક મિટિંગ કરી. મિટિંગમાં એવું લાગી રહ્યું હતું કે રણબીર કપૂર અને કેટરીના કૈફની ક્લાસ લેવાઈ રહી હોય. આખી યુનિટે રણબીર કપૂર અને કેટરીના કૈફને જૂની બધી જ વાતોને ભૂલી જઈને સાથે કામ કરીને ફિલ્મ પુરી કરવાનું જણાવ્યું.
જાણો શુ થયું આ મિટિંગમાં....

રણબીર કપૂર અને કેટરીના કૈફ
હાલમાં જોવા જઈએ તો રણબીર કપૂર અને કેટરીના કૈફ બંનેનું કરિયર એટલું સારું નથી ચાલી રહ્યું. બંનેને એક હિટ ફિલ્મની જરૂર છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
હાલમાં જ રણબીર અને કેટરીના નિર્માતા અને નિર્દેશક સાથે મિટિંગમાં બેઠા.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
બેઠકમાં નક્કી થયું કે એપ્રિલ 201 માં રિલીઝ થવાવાળી આ ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કૈફ પોતાનો ભૂતકાળ ભૂલીને ફિલ્મ પુરી કરવા અને તેના પ્રોમોશનના કામમાં લાગશે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
રણબીર અને કેટરીના વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે ફિલ્મ પહેલેથી જ ખુબ જ લેટ થઇ ચુકી છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બંને વચ્ચે બ્રેકઅપ થવા થી તેઓ એકબીજાનો સામનો કરવા માંગતા જ ના હતા.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
સૂત્રો અનુસાર બંને વચ્ચે ચાલી રહેલી આ વાતોને ક્લિયર કરવા માટે જ આખી મિટિંગ કરવામાં આવી હતી.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
અનુરાગ બાસુએ બંનેને સમજાવ્યું કે ફિલ્મ રિલીઝ થતા પહેલા એવું કઈ પણ ના કરો જેના કારણે ફિલ્મ પર તેની અસર પડે અને બંનેની ઇમેજ પર પણ. આખી મિટિંગ અનુરાગ બાસુની ઓફિસમાં થઇ હતી.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
રિપોર્ટનું માન્યે તો બંને સ્ટાર આખી વાત સાથે સહમત છે. તેઓ ફિલ્મને બરાબરથી પ્રોમોટ કરશે અને બંને વચ્ચેની કડવાશ ને વચ્ચે નહિ આવવા દે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
બસ તો હવે જોવાનું એ છે કે ફિલ્મ જગ્ગા જાસૂસ તેમના માટે કંઈક લઈને આવે છે કે નહિ.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
