ઘનચક્કરમાંથી સંજયનું સીન જ હટાવી દેતાં રાજકુમાર ગુપ્તા
મુંબઈ, 9 મે : ભલે સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વરસની સજા સંભળાવી હોય, પણ બૉલીવુડના લોકો તેમને પ્રેમ કરવાનું નથી છોડી રહ્યાં. એવાં જ એક ચાહનારા છે નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા કે જેમની કૉમેડી ફિલ્મ ઘનચક્કર ચર્ચામાં છે.

ઘનચક્કર ફિલ્મમાં સંજય દત્તનો એક કૅમિયો રોલ હતો. સંજય દત્તે સજાના ચુકાદા બાદ સમયના અભાવે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી બાજુ રાજકુમાર ગુપ્તાએ આ સીન બીજા કોઈ પાસે કરાવવાના સ્થાને પોતાની ફિલ્મમાંથી આ સીન જ હટાવી દીધું.
રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું - મારી ફિલ્મનું તે સીન સંજૂ બાબા માટે જ હતું. તેમનાથી બહેતર કોઈ બીજું તે રોલ નહિં જ કરી શકે. તેથી આ સીન જ ફિલ્મમાંથી હટાવી દેવાયું છે.
નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન લીડ રોલમાં છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
