For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘનચક્કરમાંથી સંજયનું સીન જ હટાવી દેતાં રાજકુમાર ગુપ્તા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 મે : ભલે સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વરસની સજા સંભળાવી હોય, પણ બૉલીવુડના લોકો તેમને પ્રેમ કરવાનું નથી છોડી રહ્યાં. એવાં જ એક ચાહનારા છે નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા કે જેમની કૉમેડી ફિલ્મ ઘનચક્કર ચર્ચામાં છે.

ghanchakkar-sanjaydutt

ઘનચક્કર ફિલ્મમાં સંજય દત્તનો એક કૅમિયો રોલ હતો. સંજય દત્તે સજાના ચુકાદા બાદ સમયના અભાવે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી બાજુ રાજકુમાર ગુપ્તાએ આ સીન બીજા કોઈ પાસે કરાવવાના સ્થાને પોતાની ફિલ્મમાંથી આ સીન જ હટાવી દીધું.

રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું - મારી ફિલ્મનું તે સીન સંજૂ બાબા માટે જ હતું. તેમનાથી બહેતર કોઈ બીજું તે રોલ નહિં જ કરી શકે. તેથી આ સીન જ ફિલ્મમાંથી હટાવી દેવાયું છે.

નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન લીડ રોલમાં છે.

English summary
Sanjay Dutt was supposed to make a special appearance in "Ghanchakkar", but now director Raj Kumar Gupta has decided to drop the scene because he feels they can’t shoot it now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X