બાઝીગરમાં જ્યારે શાહરુખે શિલ્પાને માર્યુ ત્યારે કોઈએ કંઈ ન કહ્યુ: શાહિદ કપૂર
શાહિદ કપૂરે કહ્યુ કે, ‘જ્યારે લોકોને બાઝીગર અને સંજૂ જેવી ફિલ્મોની કોઈ પ્રોબ્લેમ નહોતો તો બધા કબીર સિંહની પાછળ કેમ પડ્યા છે?'
ફિલ્મ કબીર સિંહે શાહિદ કપૂરના કરિયરને એક અલગ ઉંચાઈ આપી છે. ફિલ્મે 278 કરોડની કમાણી કરી છે. પરંતુ સાથે જ લાંબા સમય સુધી વિવાદોમાં રહી. લોકોના જણાવ્યા અનુસાર ફિલ્મમાં પુરુષવાદી માનસિકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે અને મહિલાઓનુ ચિત્રણ યોગ્ય રીતે કરવામાં આવ્યુ નથી. જો કે આ વિવાદો પર હાલમાં જ શાહિદ કપૂરે કહ્યુ કે, 'જ્યારે લોકોને બાઝીગર અને સંજૂ જેવી ફિલ્મોની કોઈ પ્રોબ્લેમ નહોતો તો બધા કબીર સિંહની પાછળ કેમ પડ્યા છે?'

ફિલ્મ એડલ્ટ લોકો માટે હતી
ઈન્ડિયા ટુડેની ઈવેન્ટમાં શામેલ શાહિદ કપૂરે કહ્યુ - કબીર સિંહને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતુ, ફિલ્મ એડલ્ટ લોકો માટે હતી, જે સાચા અને ખોટામાં ફરક સમજે છે. શું તમે કહેવા ઈચ્છી રહ્યા છો કે અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મોથી બધાને ચોર બનતા શીખવ્યુ. શું તમે જાણો છો કે તમે એક ફિલ્મ જોવા જઈ રહ્યા છો, તે ફિક્શન છે. અહીં પ્રોબ્લેમ શું છે ફિલ્મમાંથી તમે જે લઈને જવા ઈચ્છો છો, એ જ લઈને જાવ છો.

કોઈએ વાંધો કેમ ન દર્શાવ્યો
શાહિદે આગળ કહ્યુ - ફિલ્મનુ ટ્રેલર, પ્રોમો બે મહિના સુધી ચાલ્યા હતા. ત્યારબાદ પણ લોકો ટિકિટ લઈને થિયેટર સુધી આવ્યા, એનો અર્થ કે તે ફિલ્મ જોવા ઈચ્છતા હતા. આ ફિલ્મ પરફેક્શનની નહોતી. કબીર સિંહ એક એવુ કેરેક્ટર હતુ જેને મુશ્કેલીથી સ્વીકારવામાં આવે અને અમે ઈચ્છતા હતા કે તમે પણ આવુ જ ફીલ કરો. ફિલ્મ બાઝીગરમાં જ્યારે શાહરુખ ખાને શિલ્પા શેટ્ટીને મારી દીધો તો કોઈએ વાંધો કેમ ન દર્શાવ્યો.

રેકોર્ડતોડ સફળતા
ફિલ્મ સંજૂમાં જ્યારે રણબીરે સોનમાં ગળામાં મંગળસૂત્રની જગ્યાએ ટૉયલેટ સીટ નાખી તો કોઈએ કેમ કંઈ ન કહ્યુ. બધા કબીર સિંહની પાછળ કેમ પડ્યા છે ઉલ્લેખનીય છે તમામ ટીકાઓ છતાં કબીર સિંહે રેકોર્ડતોડ સફળતા મેળવી છે. માત્ર શાહિદ કપૂર જ નહિ પરંતુ આ 2019ની સૌથી કમાનાર બોલિવુડ છે. ફિલ્મે 278.24 કરોડનો કુલ વેપાર કર્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
