દર્દ દિલો કે કુછ કમ હો જાતે, હિમેશ જો તમે એક્ટિંગ છોડી ફક્ત ગીતો જ બનાવતા..
જી હાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આજે ટિપ્પણી ઘણી ફેમસ થઇ ગઇ છે. 16 મેના રોજ રિલીજ થનારી ફિલ્મ 'ધ એક્સપોઝ'થી એકવાર ફરીથી સિનેમા દર્શકો વચ્ચે એક્ટિંગને પહોંચવાના છે સારા સિંગર અને કંપોઝર હિમેશ રેશમિયા.
ફિલ્મના ગીતો ઘણા લોકપ્રિય થઇ ગયા છે અને ફરી એકવાર હિમેશ રેશમિયાના અવાજના જાદૂનો સુરોર લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે પરંતુ 'ધ એક્સપોઝ'ના ગીતો જેટલા લોકોને સાંભળવામાં સારા લાગી રહ્યાં છે તેનાથી ક્યાંય વધુ તે જોવામાં ખરાબ લાગી રહ્યાં છે. લોકોએ હિમેશ રેશમિયાની હિરોગિરીનો જોરદાર ટ્વિટર પર મજાક ઉડાવી છે, લોકોએ ટ્વિટર પર લખ્યું છે કે 'દર્દ દિલો કે કુછ કમ હો જાતે, હિમેશ તમે એક્ટિંગ છોડી ગીતો બનાવતા'.
કેટલાક લોકોએ ટ્વિટ કર્યું છે કે હિમેશ કોણે હિરો બનવાની સલાહ આપી હતી, તે વ્યક્તિને અમને જરૂર મળાવો. તમે શું વિચાર્યું કે 20 કિલો ઓછું કરી લેશો તો લોકો તમારા દિવાના થઇ જશે. તમારી ફિલ્મ જરૂર ચાલતી જો તમે ફિલ્મમાં ના હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે 'ધ એક્સપોઝ'માં સાઇડના દાયકામાં એક બૉલીવુડની સેક્સ સિંબલની દર્દનાક કહાણીને દર્શાવવામાં આવી છે જેનું અચાનક મહેલમાંથી પડીને મોત થઇ જાય છે. હવે આ એક મર્ડર હતું કે સુસાઇડ. આ મિસ્ટ્રીને ફિલ્મમાં સોલ્વ કરવામાં આવી છે.
ફિલ્મમાં હિમેશ રેશમિયા, ઇરફાન ખાન, સોનાલી રાઉત, આદિલ હુસૈન અને સવ્યસાચી ચક્રવતી છે. ફિલ્મમાં હની સિંહ ફક્ત ગાવા માટે નથી પરંતુ તેમણે ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મથી હિમેશ રેશમિયાને ઘણી આશાઓ છે જોઇએ તેમની આ આશાઓ પુરી થાય છે કે નહી.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/CExS4CBufng" frameborder="0" allowfullscreen></iframe></center>
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
