બોલિવૂડની આ ફેમસ જોડીઓ લગ્ન માટે તૈયાર છે, ગમે ત્યારે સાત ફેરા લઈ શકે!
બોલિવૂડમાં આજકાલ મોટા અભિનેતા અભિનેત્રીઓના લગ્નની સિઝન ચાલી રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના, આલિયા અને રણબીર કપૂર સહિતના સિતારાઓ લગ્ન કરી ચુક્યા છે.
બોલિવૂડમાં આજકાલ મોટા અભિનેતા અભિનેત્રીઓના લગ્નની સિઝન ચાલી રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના, આલિયા અને રણબીર કપૂર સહિતના સિતારાઓ લગ્ન કરી ચુક્યા છે. આજે આપણે બોલિવૂડના એ સ્ટાર કપલની વાત કરવાના છીએ, જે ગમે ત્યારે લગ્ન કરી શકે છે.

રિતિક રોશન - સબા આઝાદ
રિતિક રોશન તેનાથી 12 વર્ષ નાની એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. આ કપલ પણ જલ્દી લગ્નની જાહેરાત કરી શકે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણી
બોલિવૂડ આ કપલની સતત ચર્ચા થઈ રહી છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિપોર્ટ્સનું માનીએ તો, કિયારા અને સિદ્ધાર્થ એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

મલાઈકા અરોરા - અર્જુન કપૂર
બોલિવૂડમાં આજકાલ જો કોઈ કપલની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. બન્ને લાંબા સમયથી સાથે છે અને લગ્ન કરી શકે છે.

સોનાક્ષી સિન્હા - ઝહીર ઈકબાલ
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી અને ઝહીર ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

રકુલ પ્રીત સિંહ - જેકી ભગનાની
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આવતા વર્ષે લગ્ન કરી શકે છે. બન્ને ક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આથિયા શેટ્ટી - કેએલ રાહુલ
બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો સંબંધ છે. પહેલા પણ ઘણા ક્રિકેટર બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું નામ પણ જોડાઈ શકે છે. બંને જલ્દી લગ્ન કરી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
