Pics : ‘પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ હોય છે કલાકાર’
મુંબઈ, 26 એપ્રિલ : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું છે કે પોતાના વિશે વિશ્લેષણ કરવું એક ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે. ફિલ્મ જોનાર લોકો કલાકારને તેવો જ સમજે છે કે જેવું તે ચરિત્ર ભજવી રહ્યો હોય છે, જ્યારે તેના વાસ્તવિક જીવનના ચરિત્રથી લોકો અજાણ હોય છે અને તે કલાકાર પોતે પણ પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ બન્યો રહે છે.
અમિતાભે પોતાના કૅરિયરમાં અત્યાર સુધી જુદા-જુદા પ્રકારના ચરિત્રો ખૂબીપૂર્વક ભજવ્યાં છે. તેમનું કહેવું છે - અનેક વાર લોકો પૂછે છે કે વાસ્તવિક જીવનમાં અમિતાભ બચ્ચન કેવો માણસ છે? તો તેનો અડધો-પડધો જવાબ જ મળી શકે છે. આવું એટલા માટે થાય છે કે આ બતાવવું મુશ્કેલ છે. હકીકત તો એ છે કે તેનો કોઈ જવાબ જ નથી હોતો. પોતાના વિશે વિશ્લેષણ કરવું સરળ નથી હોતું, તે ઓવામાં જે કંઈ સમજાય, તે જ બતાવી દઉ છું.
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ઉપરાંત અમિતાભ ટુંકમાં જ હૉલીવુડની ધ ગ્રેટ ગટ્સબાઈ ફિલ્મમાં પણ દેખાશે. તેઓ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જવાનાં છે કે જેમાં વિદ્યા બાલન જ્યુરી મેમ્બર બન્યાં છે. અમિતાભ સાથે ઐશ્વર્યા રાય પણ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થશે.
આવો જોઇએ સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
