Pics : ‘પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ હોય છે કલાકાર’
મુંબઈ, 26 એપ્રિલ : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું છે કે પોતાના વિશે વિશ્લેષણ કરવું એક ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે. ફિલ્મ જોનાર લોકો કલાકારને તેવો જ સમજે છે કે જેવું તે ચરિત્ર ભજવી રહ્યો હોય છે, જ્યારે તેના વાસ્તવિક જીવનના ચરિત્રથી લોકો અજાણ હોય છે અને તે કલાકાર પોતે પણ પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ બન્યો રહે છે.
અમિતાભે પોતાના કૅરિયરમાં અત્યાર સુધી જુદા-જુદા પ્રકારના ચરિત્રો ખૂબીપૂર્વક ભજવ્યાં છે. તેમનું કહેવું છે - અનેક વાર લોકો પૂછે છે કે વાસ્તવિક જીવનમાં અમિતાભ બચ્ચન કેવો માણસ છે? તો તેનો અડધો-પડધો જવાબ જ મળી શકે છે. આવું એટલા માટે થાય છે કે આ બતાવવું મુશ્કેલ છે. હકીકત તો એ છે કે તેનો કોઈ જવાબ જ નથી હોતો. પોતાના વિશે વિશ્લેષણ કરવું સરળ નથી હોતું, તે ઓવામાં જે કંઈ સમજાય, તે જ બતાવી દઉ છું.
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ઉપરાંત અમિતાભ ટુંકમાં જ હૉલીવુડની ધ ગ્રેટ ગટ્સબાઈ ફિલ્મમાં પણ દેખાશે. તેઓ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જવાનાં છે કે જેમાં વિદ્યા બાલન જ્યુરી મેમ્બર બન્યાં છે. અમિતાભ સાથે ઐશ્વર્યા રાય પણ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થશે.
આવો જોઇએ સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.
-
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ ૧૫.૩૭ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી






Click it and Unblock the Notifications
