વિધુ વિનોદ ચોપરાએ વ્યક્ત કર્યું કાશ્મીરી પંડિતોનું દર્દ

સાઇઠ વર્ષીય ચોપરાએ આ પ્રંસેગ જણાવ્યું - મારા માટે રાહુલ પંડિતાનું આ પુસ્તક પંડિતોની નહીં, પણ મારી પોતાની વાર્તા છે. બિલ્કુલ આવું જ મારી સાથે થયુ હતું. પરિંદા ફિલ્મના પ્રીમિયર માટે મારા માતા અહીં આવ્યા હતાં, પરંતુ તેઓ ક્યારેય પાછા ન ફરી શક્યાં. અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ સને 1990માં કાશ્મીરી પંડિતો ઉપર થયેલ અત્યાચારો અને ખીણમાંથી હિજરતનું દસ્તાવેજ છે.
ચોપરાએ જણાવ્યું - હું રાહુલનો આભાર જ વ્યક્ત કરી શકું કે જેમણે કાશ્મીરી પંડિતો અને ગેર-મુસ્લિમોની વ્યથા દુનિયા સામે મૂકી કે જેમને રાતોરાત હિજરત કરવી પડી. અમારા ઘરો લુંટાઈ ગયાં અને મારો ભાઈ તલવારથી ઈજાગ્રસ્ત થયાં. મુસ્લિમો અને ગેર-મુસ્લિમો બંનેએ દેશમાં ખૂબ દુઃખ સહન કરવા પડ્યાં છે અને હવે સમય તેમના ઘા ઉપર મલમ લગાવવનો છે.
તેમણે જણાવ્યું - આ માત્ર અમારો જ નહીં, પણ સૌની ત્રાસદી છે. મુસ્લિમોએ પણ તેટલી જ તકલીફ વેઠવી પડી, જેટલી કે અમને. નોંધનીય છે કે ચોપરાનો જન્મ કાશ્મીરના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેઓ શ્રીનગરમાં ઉછર્યાં છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
