IPL મેચોને કારણે અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, હવે આટલા વાગ્યા સુધી ચાલશે
અમદાવાદમાં રમાનારી ટાટા આઈપીએલની મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. GMRC દ્વારા આગામી એપ્રિલ અને મે મહિનાની મેચો માટે ખાસ રાત્રિ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આ દિવસોમાં મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી રૂટ પર રાત્રે 10:00 થી 12:30 સુધી મેટ્રોની સુવિધા ઉપલબ્ધ રહેશે.

જૂના હાઈકોર્ટથી વસ્ત્રાલ અને થલતેજ ગામ માટે પણ રાત્રે 12:50 સુધી ટ્રેનો દોડતી જોવા મળશે. ગાંધીનગર કોરિડોરમાં મહાત્મા મંદિર સુધી જવા માટે રાત્રે ખાસ બે વધારાની મેટ્રો ટ્રેન દોડશે.
રાત્રિના સમયે મુસાફરો ફક્ત મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી જ પ્રવેશ મેળવી શકશે. મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમથી પરત ફરવા માટે સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ખાસ પેપર ટિકિટનો દર વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે જે તમામ સ્ટેશનો માટે માન્ય રહેશે. રાત્રે 10 વાગ્યા પછી સ્માર્ટ કાર્ડ કે ક્યુઆર ટિકિટને બદલે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ ચાલશે.
ભીડથી બચવા માટે ક્રિકેટ પ્રેમીઓ મેચ શરૂ થાય તે પહેલા જ આ ટિકિટ એડવાન્સમાં ખરીદી શકે છે. આ ટિકિટ કાલુપુર, જૂના હાઈકોર્ટ અને મહાત્મા મંદિર સહિતના પસંદગીના સ્ટેશનો પરથી પ્રાપ્ત થશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
