ગુજરાત ચૂંટણી: અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડશે !

ગત ચૂંટણીમાં મે સરખેજ સીટ પરથી અઢી લાખ વોટના અંતર જીત પ્રાપ્ત કરી હતી. નવા સિમાંકન બાદ આ સીટને વેજલપુર, ઘાટલોડિયા, અને નારણપુરા એમ ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી છે. હું ત્રણમાંથી કોઇપણ સીટ પરથી સરળતા જીત મેળવી શકું છું. અમિત શાહ ભાજપ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ નેતા છે. તેમના પર હત્યા, અપહરણ અને વસૂલી જેવા આરોપો છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ અમદાવાદ (સીબીસીએ) દ્રારા આયોજીત સંવાદાત સંમેલનમાં અમિત શાહે આ જાહેરાત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે રાજ્યમાં પાર્ટીના ચૂંટણી તંત્રમાં હું ઘણો સક્રિય છું અને હું દરેક સાર્વજનિક ગતિવિધિઓમાં ભાગ લઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષના લાંબાગાળા બાદ અમિત શાહ ગુજરાતમાં પરત ફર્યાં છે, હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં તેમને ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી આપી છે. સોહરાબુદ્દીન બનાવટી કેસમાં તેમના જામીન રદ કરવામાં આવે તેવી અરજી સીબીઆઇ દ્રારા કરવામાં આવી હતી પરંતુ કોર્ટે સીબીઆઇની આ અરજીને નકારી કાઢી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
