For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલની પરિવાર સાથે ગુજરાતમાં એન્ટ્રી

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તેમના પરિવાર સાથે સોમનાથના દર્શન આવ્યા છે. જો કે કેજરીવાલ આને ધાર્મિક યાત્રા વધુ અને રાજકીય યાત્રા વધુ જાણવી રહ્યા છે પણ તેમ છતાં રાજકોટમાં તેમની એન્ટ્રી સાથે જ ગુજરાતનું રાજકારણ પણ ગરમ થઇ ગયું હતું. નોંધનીય છે કે તેમની સાથે કુમાર વિશ્વાસ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા પણ આવ્યા છે. જેના કારણે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

arvind kejriwal

જો કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના આવવાની ચર્ચા સાથે જ આપ ગુજરાતના કાર્યકરોમાં જ્યાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યાં જ ભાજપ પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું છે કે તેમની આ યાત્રાને ગુજરાતના રાજકારણમાં કોઇ ફરક નથી પડવાનો. જો કે આજે સવારે રાજકોટ ખાતે એક જગ્યા ચા પીને પરિવાર સાથે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર સોમનાથની મુલાકાત લેવા માટે કેજરીવાલ તેમના પરિવાર સાથે નીકળી ગયા હતા.

English summary
Arvind Kejriwal in Gujarat. New Twist and turn in guajrat politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X