જાણો તમારા ઉમેદવારને: માંગરોળથી ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળની સીટ પરથી ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયાને ટિકિટ આપવામાં આવી છે. ભગવાનજીભાઈ કરગઠિયા વિષે થોડુ જાણીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે, તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં માંગરોળની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ભગવાનજીભાઈ કરગઠિયાની પસંદગી કરવામાં આવી છે. તો ભગવાનજીભાઈ કરગઠિયા વિષે થોડુ જાણીએ. જુનાગઢ જિલ્લાની માંગરોળ સીટ એસ.ટી. માટે આરક્ષિત છે. હાલ આ સીટ કોંગ્રેસ પાસે છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભુભાઈ નાગરભાઈએ ભાજપના હેમલતાબેન મહેશભાઈને 24394 મતોથી હરાવ્યા હતા.

માંગરોળની સીટ ભાજપ પોતાના કબજામાં કરવા માટે અહીં નવા ઉમેદવારને ઉતારી રહી છે. આ વિસ્તારમાં કરગઠિયા સમાજના લોકોની સંખ્યા વધારે છે અને ભાજપ પોતાની કોઈ પણ સીટને ચૂકવા નથી માંગતા. આથી તેમણે ભગવાનજી કરગઠિયાને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
