ગાંધીનગર,
13
ફેબ્રુઆરીઃ
ગુજરાતના
મુખ્યમંત્રી
અને
ભાજપના
પીએમ
પદના
ઉમેદવાર
નરેન્દ્ર
મોદી
દ્વારા
ચાની
કીટલી
પર
બેસતા
નાગરિકો
સાથે
સીધો
સંવાદ
કરવા
‘ચાય
પે
ચર્ચા'
કાર્યક્રમનું
બુધવારે
લોન્ચિંગ
કરી
રહ્યાં
છે.
આ
કાર્યક્રમ
અંતર્ગત
મોદી
બુધવારે
રાજ્યના
22
શહેર
અને
દેશના
300
શહેરના
1
હજાર
જેટલા
સ્થળો
પર
એક
સાથે
ડીટીએચ,
સેટેલાઇટ
અને
સોશિયલ
મીડિયાના
માધ્યમથી
સંવાદ
કરશે.
જો તમે પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માગતા હોવ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્નોત્તરી કરવા માગતા હોવ તો ફોન નં. ૦૭૮૭૮૭ ૮૨૦૧૪ તથા CPC સંદેશો એસએમએસ કરવાથી તમે આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો, અથવા તો તમે www.indiancag.org/chaipecharcha વેબસાઇટ પર જઇને પણ તમે મોદી સાથે પ્રશ્નોત્તરી કરી શકો છે. ઉપરાંત ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ નેટવર્કિંગ પેજ થકી મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો.